SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં સાતમા દિવસની કાર્યવાહી - ૧૨૯ પુણ્યવિમ-હવે આપણે કઈ રીતે સમિતિની રચના કરવી છે ? તે આપ બે જણા વિચાર કરી લે તે કાય' આગળ ચાલી શાશે. આ તરફથી અમુક વ્યક્તિએ લેવાય અને ડેલી તરફથી અમુક વ્યક્તિઓ લઈને સમિતિની નિર્ણયાત્મક વિચારણા કરી લેવાય તા ઠીક લાગે છે. લક્ષ્મણસૂરિ–સમિતિ કેટલાની નીમવી? તે નક્કી કરવું પડશે ને! નંદનસૂરિજી મહારાજ બહાર પધાર્યાં? પ્રતાપસૂરિજીતે કહી ગયા છે કે-કામ ચાલુ રાખો. પુણ્યવિમ-નામ નાંધાવા. કઈ રીતે નીમવી છે ? જે ઉભયપક્ષની તૈયારી હૈાય તા તે પ્રમાણે સમિતિ નીમાય, અને બીજી રીતે કરવી ઢાય તેા તેમ કરવા વિચારણા કરશે. આ તરફથી અમુક, કેવી રીતે નિયત કરવી ? વાટ લેવાના? નથી લેવાના તા નક્કી છે.... મને કાઈ કહે તમે પૂછી લાવા કે આ તરફથી કેટલા ? તેા મને એ કહે તે સામા પક્ષેથી કેટલા ? એ પ્રશ્ન મને પૂછે એટલે સમિતિ કેવી રીતે કરવી? (રામચ ંદ્રસૂરિને ઉદ્દેશીને) આપ ખેલા કે-આપની તૈયારી કેવી ? આપણી ઉભયની તૈયારી જાણવી જોઇશે. એ પ્રશ્ન આપણી સામે છે. બીજો પણ એક પ્રકાર છે કે-કેશુભાઈ એ. જેમને જેમને ગામ ત્રણ કર્યાં છે તેમાંથી જ પસંદ કરવા હાય તા તેમ કરી શકાય. લક્ષ્મણસૂરિ-ના-ના, એવું કઈ નહિ. આ આમ'ત્રતાનું સંમેલન નથી. શ્રમણસ'ઘમાંથી જ પસંદ કરવાના છે. એવું કેશુભાઈનું અંગત આમંત્રણ યાદ કરવાનું નથી. પુણ્યવિમ-ના-ના, એવું અંગત આપણે કાંઈ યાદ નથી કરતા. હમણાં તે શ્રમણુસંધમાંથી નોંધાય તેટલા નાંધીયે, અને છેવટે તા નાની સમિતિ કરવી જ પડશે. કેવી રીતે પસંદ કરવા તે ચર્ચાદ્વારા નક્કી કરી લઈએ તેા નીકાલ જલદી આવે. દિવસે નકામા પસાર થાય તે ઠીક નથી. ગઈકાલે પ્રથમ જે પદ્ધતિએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy