SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ , રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી | રામસૂરિજી D–બબર કાર્યવાહી ચાલે એ માટે જ આ જના હતી ને? કાર્યમાં વિક્ષેપ પાડવા માટે તે નહિ ને? પરમ દિવસે જે વાત થઈ હતી, તેથી ઉલટી રીતે આજ રમાય છે. આ જે ૧૦૦માં ઘટાડ-વધારે ( એમાં) અમે વાંધો નથી લીધે. જંબૂસૂરિ-સમિતિ તે વિધિસર જ નેંધાઈ ગઈ છે ને? રામચંદ્રસૂરિ-સમિતિ ન નીમીએ કે ગમે તે, પણ અમારે અમારાં ૧૧ નામ કાઢી નાંખવાનાં છે. પ્રેમસૂરિ મારે ૧૧ નામ કાઢવાનાં છે, મારે સમુદાય લ. મંગલવિજય મારા ગુરૂભાઈ છે. સુમતિવિ-ભક્તિવિ મારી નિશ્રામાં છે. તે વગેરેને જુદા સમુદાય તરીકે લખાવીને શું મારી આબરૂ કાઢવી છે? અને એમ કરવામાં આવે તે બહાર ખોટું તે મારૂં જ દેખાવાનું કે? મારી વાત પાછી ખેંચી લઉં છું. ૧૧ સમુદાય લખાવાયા તે બદલ મારે મિચ્છામિદુક્કડં છે. મારો સમુદાય એક જ છે. ને માટે કેલાહલ . રામચંદ્રસૂરિ-એવી નેંધ થશે તે પરસ્પર મતભેદતા દઢ થશે, વિક્ષેપ વધશે, કંઈ પ્રેમ હશે તે પણ નહિ રહે. અને પરિ ણામમાં પરસ્પર કાપાકાપીમાં સમય પૂરો થઈ જશે. જયકીર્તિ–શ્રમણસંઘે ૧૦૦ની સમિતિ નીમવામાં પ્રસ્તાવ પૂર્વક વિચાર કરેલ. પણ સમુદાયવારની વાત કરાવપૂર્વક નથી થઈ તેથી સમુદાયવારની નેધ જરૂરી ન ગણાય. પ્રતાપસૂરિજી-સમુદાયવારની નેધ તે લેવી જોઈએ. અને તે ધણીમાં દરેક બાબતની નેંધ થવી જોઈએ. રામચંદ્રસૂરિ-તે કરે નોંધે બધી. રામસૂરિજી D.-આ તે એક દલીલ છે. એક વાત પકડી બીજી વાતે ઓળવી.... રામચંદ્રસૂરિ-વ્યાજબી નથી, ગેર વ્યાજબી છે. સમુદાયની વાત પડતી મૂકાયેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy