SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી વિવાદાસ્પદ ન હતી. આ ખુલાસા અમે એટલા માટે રજુ કર્યાં છે કેસિદ્ધિસૂરિજીએ પાંચમના ક્ષય કરેલ (એમ કહેા છે. તા) તે માટે તમારે કાઈ ૯૨ પહેલાનુ (શ્રી સિદ્ધિસૂરિજીનું) નિવેદન રજુ કરવું ઘટે. દાનસૂરિજી મહારાજે છડના ક્ષય કરેલ કે નહિ ? તેમાં સંશય જ ન હતા અને નથી. માટે સિદ્ધિસૂરિમની વાત માટે (જ દાનસૂરિજીના) તે ખુલાસે વાંચેલ : ૯૦ કારસૂરિ–દાનસૂરિમના ખુલાસાને તમે–સિદ્ધિસૂરિમહારાજે પાંચમના ક્ષય નહિ' કરેલ તે માટે રજી કરેલ તે વાત ખરાબર ને ? નંદનસૂરિજી–હા. આંકારસૂરિ–સિદ્ધિસૂરિએ પાંચમના ક્ષય ન્હાતા કર્યાં તેના પૂરાવા તરીકે દાનસુરિના શબ્દો શિષ્ટજના આ પ્રમાણે કરવાના છે' મૂકયા (તે શબ્દો ઉપરથી જ) સિદ્ધિસૂરિએ પાંચમને ક્ષય કર્યાં ન હતા, એમ કહેા છે ને? દાનસૂરિજીએ જે નિવેદ્યન બહાર પાડયું તે (માંના ‘કરવાના છે' એ શબ્દો) ઉપરથી તેમણે (છઠના તે ક્ષયની) આચરણા (કરી એમ) આપ કેમ નક્કી કહી શકે ? નંદનસૂરિજીએ દાનસૂરિજીના તે એ ખુલાસા વાંચ્ચા. એકમાં શિષ્ટજના' શબ્દો છે, અને એકમાં નામ છે તે અન્ને ખુલાસા નીચે પ્રમાણેઃ— (૧) પર્વાધિરાજ શ્રી પર્યુષણા પત્રના નિય. પૂજય પાદું સકૅલાગમરહસ્યવેદી આચાર્યદેવ શ્રીદ્ભિજયદાનસજી મહારાજે કરેલું સ્પષ્ટીકરણ આગામી શ્રી પયુંષણાપને અંગે ઘણા અમારે અભિપ્રાય જાણવાની ઉત્કંઠા લખી જણાવે છે. અગાઉ તા. ૨૧ એકટેમ્બર ૧૯૩૨ને રાજ આ વિષેના એક પ્રશ્નોત્તર અમે જણાવી ચૂકયા હતા. તા. ૨૧ જુલાઈ ૧૯૩૩ના અંકમાં શ્રી વીરશાસનપત્રે તેના ઉતારા ફરીથી પ્રગટ કર્યાં હતા. આ પછી જે કાંઈ ઉહાપાતુ થયે છે. તેના ઉપર ખારીક ધ્યાન આપતાં અમને જણાયું છે કે— Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy