SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક ૧૯૫૨-૬૧માં પર્યુષણની પંચમીના ક્ષય માટે વિચાર કરેલો - હતે? કે આપણા પૂર્વ પુરુષોએ ક્ષય-વૃદ્ધિ કરેલ? પંચાંગાંતર માટે પૂછાયેલ. એક સંબંધી વિચારણા થવા માંડે તેને જે અવિવેક કહેવાય. આજે કરાયેલ કામ પર રેજેરોજ પડદે પડે તે ઠીક નથી. આ (એક દિવસ રીતસર કામ ચાલે ત્યાં વળતે જ દિવસથી આડી વાતે ચડાવી પદ નખાય એનો અર્થ શું?) આ રીતે કેટલા દિવસના ભેગે સંમેલનનું કાર્ય પૂર્ણ થશે? માટે સમિતિ નીમવી પડશે. તે વગર કાર્ય કરવાની દિશા નહિ જડે એ વાત ચોક્કસ છે. મેં પુણ્યવિજયજીમને કહેલ કે-નાની સમિતિ નીમવાની છે. પુણ્યવિ૦મ –નાની સમિતિમાં ગચ્છાધિપતિઓની વાત એ મેટીક આવશે, માટે સમિતિ અલગ કરવાની વાત રહેતી નથી ને? હવે તેઓ પરસ્પર વિચારણા કરીને નિર્ણય લાવે, તેવી જે વાત થઈ રહી છે, તે જ આગળ ચલાવે. રામસૂરિજી D.-(રામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને) જે કચવાટ ઉભું કર ન હોય તે આવી વાતે અટકવી ઘટે. રામચંદ્રસૂરિ–અમારે ત્યાં વાતાવરણ એક જ છે, ત્યારે આપને ત્યાં ઘણાં છે. નંદનસૂરિજી-આ વાત ઉપર પડદે પડાય છે, એમ નહિ? જાણી જોઈને આમ કરાય છે. (રામચંદ્રસૂરિએ) પ્રથમ દિને પણ મારા મંતવ્ય પછી તેમણે ઇચ્છિત વાત કરી પડદો પાડેલ, ગઈકાલે ચર્ચા ચાલી, પાંચમના ક્ષય માટે એક પણ પૂરા ન આપેલ. આજે એ વાત ઉપર પડેદ પાડે છે ! એકાંતરે આવું બનાવવામાં તેમનું (રામચંદ્રસૂરિનું) ધ્યેય શું છે? તે જ સમજાતું નથી. - રામસુરિજી D.-ગઈકાલે અવિવેક અને અવિનય થયાની વાત મૂકાઈ તે તદ્દન અસત્ય કરી છે. ગ્ય નિર્ણય પણ કરી હતે. પાછું એ જ પુનરાવર્તન કેમ? આવી રીતે સમયવ્યાક્ષેપ શા માટે કરાય છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy