SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) ૪૪ શુકલ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરુ છું. ૪૫ સૃષ્ટિીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. ૪૭ શુકલ અંત:કરણ વિના મારા કથનને કણ દાદ આપશે? ૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે-નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કો પધારો ? ૫૦ અહે! મને તો કૃતઘી જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે! ૫૧ મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. પર હું કહું છું એમ કઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશે? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તે જ હે સપુરુષ ! તું મારી ઈચ્છા કરજે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy