SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના અધિકાર ૩૦૧ આલોચના છે. જેનામાં તપથી આલોચના પૂર્ણ કરવાની શક્તિ છે. તેની આલોચના શક્તિ આલોચના છે.(૩૫) नाएहिं अनाएहि, दुहावि तिविहा हवंति इक्किका । उक्ट्ठिजहन्नमज्झिम-भेएहिं सावि चऊरूवा ॥३६॥ ज्ञातैरज्ञातैर्द्विधाऽपि त्रिविधा भवति एकैका। ૩ષ્ટ-નથી-મધ્યમmત્રે સાડપિ વતૂપ રૂદ્દ .... ૨૫૪૩ आउट्टिपमायदप्प-कप्पभेएहिं सावि दुगभेया। उस्सग्गववाएहि, सावि पुणो होइ चऊरूवा ॥३७॥ ગાદિ-પ્રમ--ત્વમેન્ટેઃ સાપ દિમેતા. ઉત્સTfપવારાપ્યાં સાપ પુનર્ભવતિ વતૂ II રૂ૭ | . ... ૨૫૨૪ दव्वओ खित्तओ कालं, भावं पुरिसे पडुच्च णेयव्वं । છત્ત નાક, વેલ્વે માવસુદ્ધી મા રૂટ છે द्रव्यतः क्षेत्रतः कालं भावं पुरुषं प्रतीत्य नेतव्यम्। પ્રાયશ્ચિત્ત જ્ઞાત્વા કર્તવ્ય માવશુદ્ધ II રૂI..... ગાથાર્થ– જ્ઞાત અને અજ્ઞાત એ બે ભેદોથી પણ આલોચના બે પ્રકારે છે. તે એક એક પણ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય એ ત્રણ ભેદોથી ત્રણ પ્રકારે છે. વળી આફ્રિકા, પ્રમાદ, દર્પ અને કલ્પ એ ભેદોથી આલોચના ચાર પ્રકારની છે. વળી ઉત્સર્ગ અને અપવાદ એ ભેદોથી બે પ્રકારની છે. વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર ભેદોથી ચાર પ્રકારની છે. પુરુષ પડુત્ર યથંક). આલોચના આપનારે પુરુષને આશ્રયીને પ્રાયશ્ચિત્ત જાણવું, અર્થાત્ દોષ સેવનાર કોણ છે, કેવા સંયોગોમાં દોષનું સેવન કર્યું છે, કેવા ભાવથી દોષનું સેવન કર્યું છે વગેરે જાણીને પ્રાયશ્ચિત્ત આપવું. (છત્ત ના વાયવ્યં માવશુદ્ધીક) આલોચના લેનારે ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જાણીને શુદ્ધ ભાવથી પૂર્ણ કરવું. વિશેષાર્થ– જે દોષો બીજાએ જાણ્યા હોય તેની આલોચના કરવી તે જ્ઞાત આલોચના છે. જે દોષો બીજાએ ન જાણ્યા હોય તેની આલોચના કરવી તે અજ્ઞાત આલોચના છે. મોટા દોષોની આલોચના ઉત્કૃષ્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy