SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ . = जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान - दर्शनगुणानाम् । દ્રુહ્યન્ નિનદ્રવ્ય નીર્માયં તુાંત નમસ્તે । શ્ ........... સંબોધ પ્રકરણ १०१. ગાથાર્થ— જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોની વૃદ્ધિ કરનાર એના દેવદ્રવ્યનો જે વિનાશ કરે છે, (અથવા દોહન કરે છે એટલે કે તેનાથી કમાય છે) તે દૌર્ભાગ્યને અને દરિદ્રતાને પામે છે. વિશેષાર્થ વોહંતો પદની સંસ્કૃત છાયા કૢાન્ અને વુન્ એમ બંને થાય, કુન્છાયા પ્રમાણે “નાશ કરવો” અર્થ થાય. વુદ્ઘન્ છાયા પ્રમાણે “દોહવું” અર્થ થાય. એથી દેવદ્રવ્યનો નાશ કરવો કે દેવદ્રવ્યને દોહવું એમ બે અર્થ થાય. જે કામ હજાર રૂપિયામાં થઇ શકે તે કામમાં દેવદ્રવ્યનાં અગિયારસો રૂપિયા આપનાર પુરુષ દેવદ્રવ્યના સો રૂપિયાનો નાશ કરે છે. દેવદ્રવ્યમાંથી અનાજ વગેરે ખરીદીને બીજાને વેચે. તેમાં થતી કમાણીનો પોતે ઉપયોગ કરે. જેમ ગોવાળ ગાયને દુd=ગાયમાંથી દૂધ કાઢે છે, તેમ આ પુરુષ દેવદ્રવ્યને દુહે છે દેવદ્રવ્યમાંથી પોતાની કમાણી કાઢે છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે—દેવદ્રવ્યને વ્યાજે લઇને તેનાથી કમાણી કરનાર દેવદ્રવ્યને દુહે છે. (૧૦૧) जिणवर आणारहियं वद्धारंता वि केवि जिणदव्वं । તુકુંતિ મવલમુદ્દે, મૂઢા મોઢેળ અન્નાની ૫ ૨૦૨ ॥ जिनवराज्ञारहितं वर्धयन्तोऽपि केचित् जिनद्रव्यम् । બ્રુહન્તિ મવસમુદ્રે મૂઢા મોહેનાાનિન: ॥ ૨૦૨ ..... १०२ ગાથાર્થ— કેટલાક મોહથી મૂઢ બનેલા અજ્ઞાની જીવો જિનાજ્ઞા વિરુદ્ધ (અનીતિ, કર્માદાન આદિથી) દેવદ્રવ્યને વધારવા છતાં સંસારસમુદ્રમાં બૂડે છે. (૧૦૨) चेइयदव्वं साहारणं च भक्खे विमूढमणसा वि । परिभमइ तिरियजोणिसु, अण्णाणत्तं सया लहइ ॥ १०३ ॥ चैत्यद्रव्यं साधारणं च भक्षयेत् विमूढमनसाऽपि । परिभमति तिर्यग्योनिषु अज्ञानत्वं सदा लभते ॥ १०३ ॥ For Personal & Private Use Only Jain Education International ...................................... १०३ www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy