SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ચોત્રીશ અતિશયો रयरोयसेयरहिओ, देहो १ धवलाइं मंसरुहिराइं२।। आहारानीहारा, अहिस्सा ३ सुरहिणो सासा ४ ॥२२॥ रजोरोगस्वेदरहितो देहो धवले मांसरुधिरे। વાહીનીહારી મદ સુપિન: થાણા: II રર . રર ગાથાર્થ– (૧) દેવાધિદેવનું શરીર મેલ, રોગ અને પસીનાથી રહિત હોય. (૨) માંસ અને લોહી સફેદ હોય. (૩) આહાર અને નિહાર (=ઝાડો) અદશ્ય હોય=ચર્મચક્ષુથી ન જોઈ શકાય. (૪) શ્વાસ સુગંધી હોય. (૨૨) जम्माउ इमे चउरो, इक्कारस घाइकम्मखयपभवा।। खित्ते जोयणमित्ते, तिजयजणो माइ बहुओ वि ५ ॥२३॥ जन्मत इमे चत्वार एकादश घातिकर्मक्षयप्रभवाः। . ક્ષેત્રે યોનનમાત્રે ત્રિનનનનો મતિ વહુડી | રર ... ૨૩ ગાથાર્થ– આ ચાર અતિશયો જન્મથી હોય છે. અગિયાર અતિશયો ઘાતી કર્મોના ક્ષયથી થનારા છે. (તે આ પ્રમાણે–) ૧. યોજન પ્રમાણ ક્ષેત્રમાં ત્રણ જગતના ઘણા પણ લોકો સમાઈ જાય છે. (૨૩) नियभासाए नर-तिरि-सुराण धम्मावबोहया भासा ६ । पुव्वुब्भवरोगा उवसमंति ७ नूया न य हुँति वेराइं ८ ॥२४॥ निजभाषायां नर-तिर्यक्-सुराणां धर्मावबोधिका भाषा । પૂર્વોવા ઉપનિ નૂતી: નવ મવતિ વૈ િ ર૪ ll ... ૨૪ ગાથાર્થ– ૨. પ્રભુની ભાષા મનુષ્યો, તિર્યંચો અને દેવોને પોતાની ભાષામાં ધર્મનો બોધ કરાવનારી હોય છે. ૩-૪. પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો અને વૈરો શાંત થાય છે અને નવા થતા નથી. વિશેષાર્થ– પ્રભુ એક જ પ્રકારની અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. પણ પ્રભુના અતિશયથી મનુષ્યોને મનુષ્યની ભાષામાં, તિર્યંચોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy