SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦. સંબોધ પ્રકરણ . • 10ારી છે. ગણમાંશમય: એટલે શુભ ભ્રંશના ભયનો અભાવ. શુભ ભ્રંશના ભયનો અભાવ એટલે શુભનો ભ્રંશ થવાનો ભય ન રહેવો. (૨૧૩) दुविहा जिणिदआणा, आयरणपरिहारएण बोधव्वा । सुकडाणं आयरणं, निसेहगाणं च परिहारो ॥२१४॥ द्विविधा जिनेन्द्राज्ञाऽऽचरणपरिहारकेण बोधव्या। સુવૃતીનામવર નિષેધાન વ પરિહાર | ૨૨૪ ............. ૨૪ ગાથાર્થ– આચરણ અને પરિવાર એમ બે પ્રકારની જિનાજ્ઞા છે. સુકૃતોને આચરવા તે આચરણ રૂપ જિનાજ્ઞા છે. જે કાર્યોનો નિષેધ કર્યો હોય તે કાર્યોનો ત્યાગ કરવો તે પરિહારરૂપ જિનાજ્ઞા છે. વિશેષાર્થ– જિનપૂજા, સુપાત્રદાન, ગુરુવંદન વગેરે કરવું તે આચરણરૂપ જિનાજ્ઞાનું પાલન છે. અભક્ષ્મભક્ષણ, રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરવો તે પરિહારરૂપ જિનાજ્ઞાનું પાલન છે. (૨૦પમી ગાથામાં પણ આ ભાવ જણાવ્યો છે.) (૨૧૪) जम्हा निसेहकरणे, अबोहि बोही वितं तयाकरणे। एवं जिणभत्तीए, अविहिच्चाओ विसेसफलो ॥२१५ ॥ यस्मानिषेधकरणेऽबोधिर्बोधिरपि तत् तकाकरणे।। પર્વ નિનમસ્યાનધિત્યાનો વિશેષh: II ર૧૫ . ... ર૫ ગાથાર્થ–જેનો નિષેધ કર્યો હોય તે કરવાથી બોધિનો (=સમ્યગ્દર્શનનો) નાશ થાય છે. તેથી જેનો નિષેધ કર્યો હોય તે ન કરવાથી બોધિની પણ પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જિનભક્તિમાં અવિધિનો ત્યાગ વિશેષ ફળવાળો છે. (૨૧૫). आरंभपसत्ताणं, गिहीण छज्जीववहअविरयाणं । भवअडविनिवडियाणं, दव्वथओ चेव आलंबो ॥२१६ ॥ आरम्भप्रसक्तानां गृहिणां षड्जीववधाविरतानाम् । ભવાટવનિપતિતાનાં વ્યસ્તવ વાતq: // ર૬ ..................... રદ્દ ગાથાર્થ– આરંભમાં જ લાગેલા, છ જવનિકાયના વધથી વિરામ નહિ પામેલા અને સંસારરૂપ અટવીમાં પડેલા ગૃહસ્થોને દ્રવ્યસ્તવ જ આલંબન છે. (૧૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy