SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ - સંબોધ પ્રકરણ गृहव्यापारविवर्जनं संज्ञादिभिरपि प्रशस्तवचनगुणा । fઝનાગીન પૂનાવાલરે હજુ વવશુદ્ધિા ૨૪રૂ II ૨૪૩ ગાથાર્થ– પૂજાના સમયે સંજ્ઞા(=ઈશારો) વગેરેથી પણ ગૃહ વ્યાપારનો ત્યાગ કરવો એ વચનશુદ્ધિ છે. વચનશુદ્ધિ પ્રશસ્ત વચનરૂપ ગુણવાળી અને જિનગુણોના કીર્તનરૂપ છે, અર્થાત્ પૂજાના અવસરે પ્રશસ્ત વચન બોલવા કે જિનગુણોનું કીર્તન કરવું એ વચનશુદ્ધિ છે. વિશેષાર્થ–સંજ્ઞા વગેરેથી પણ ગૃહવ્યાપારનો ત્યાગ કરવામાં વચનની નિવૃત્તિ ( મીન) રૂપ વચનશુદ્ધિ છે. પ્રશસ્ત વચન બોલવામાં અને જિનગુણોના કીર્તનમાં શુભવચનની પ્રવૃત્તિરૂપ વચનશુદ્ધિ છે. (૧૪૩) કાયશુદ્ધિ आसायणपरिहार-प्पयासपयडियपसत्यभत्तिभरा । हासाइमलिणवज्जण-लोयविरुद्धाइसव्वं जं ॥१४४ ॥ आशातनपरिहारप्रयासप्रकटितप्रशस्तभक्तिभरा। હાસ્થતિમતિનવર્નન-નોવિરુદ્ધતિસર્વ ય ા ૨૪૪ II ૨૪૪ ગાથાર્થ– કાયશુદ્ધિમાં આશાતનાનો ત્યાગ કરવાના પ્રયત્નપૂર્વક પ્રશસ્તભક્તિનો સમૂહ પ્રગટ કરેલો હોય છે, અર્થાત્ કાયશુદ્ધિમાં કાયાથી જિનની આશાતના ન થાય તેવો પ્રયત્ન હોય છે, અને અંતરમાં રહેલો પ્રશસ્ત ભક્તિનો સમૂહ કાયા દ્વારા (=મુખ ઉપર પ્રગટ થતા હર્ષ આદિથી) પ્રગટ કરાતો હોય છે તથા હાસ્યાદિ દોષોનો અને લોકવિરુદ્ધ આચરણ આદિ સર્વ દોષોનો ત્યાગ કરવો તે પણ કાયશુદ્ધિ છે. (૧૪૪) પૂજાનો વિધિ विहिकयहाणुव्वट्टण-गत्तो लित्तो सुगंधमाईहिं। कयतिलओ वेगच्छि, आणाववहारपणरूवं ॥१४५ ॥ ૧. વ્યવહારના આશાવ્યવહાર વગેરે પાંચ પ્રકાર છે. પ્રસ્તુતમાં આશાવ્યવહારનો ભાવાર્થ આજ્ઞાપાલન એવો છે. પા એટલે પ્રતિજ્ઞા. વર્તમાનમાં જિનાજ્ઞાને શિરોધાર્ય કરવાનાં હેતુથી સ્વલલાટે તિલક કરવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy