SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રિલ) અનાર્થિક ઉદ્યોગ બે જ વિક આવી રહેલાં અણુયુદ્ધની મહાવિનાશક અસરમાંથી બચવા માટે કરે ગાયે ઊછેરવી પડશે. કદાચ આયુધ થોડું દૂર ઠેલાય તે પણ આણુ અખતરાથી વધી રહેલાં પ્રદૂષણ, અને રસાયણ ઉદ્યોગના કચાઓથી, દવાઓમાં અને ખોરાકમાં ઝેરી રસાયણેના વપરાશથી, માનવજાત ઉપર ભયાનક રોગચાળાને જે ભય ઘેરાઈ રહ્યો છે તેમાંથી પણ બચવા માટે વિશ્વને અબજો ગાયે ઉછેરવાની જરૂર પડશે જ. વિશ્વ પાસે અને ભારત પાસે પણ માત્ર બે જ વિકલ્પ છે. કાંતે. અબજે ગાને ભારતીય પશુ વિજ્ઞાનનાં ધોરણે ઉછેરે, અને નહિ તે જેમ પતંગિયા દિવાના ઝળહળતા પ્રકાશમાં સામે જઈને નાશ પામે છે, તેમ અણુ ધડાકાઓના અને રસાયણેના જવલંત ઝેર પેદા કરી. કરીને તેમાં જ નાશ પામી જાય. સરકારી અવળચંડાઈ સાધુઓ, સંતે, દેશના સમજુ માણસે ઈરછે છે કે દેશમાં સંપૂર્ણ ગોવધબંધી થાય, અને સંવર્ધનની ચેજના થાય. તેઓ સરકારને આમ કરવા અરજ પણ કરે છે કે, ગોવધ બંધ કરે.” સરકાર જવાબ આપે છે, “વધ કેમ બંધ થાય? આ તે કેમેકસી છે.” કરડે પ્રજાજનેની સહીઓ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યાં કે, “કૃપા કરી હત્યા બંધ કરે.” ત્યારે જવાબ મળે “અમે શું કરીએ? આ તે “સીક્યુલર ટેઈટ છે તમે લોકોને જ જઈને સમજાવે તેઓ માંસ ન ખાય. (જાણે કે ભારતવાસીઓ ગાયનું જ માંસ ખાતા હોય ને !) કે માંસ ન ખાય તે ગાયને કહ્યું, મારવાનું છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy