SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રચાર પાછળનું કારણ છે, અને મેકસમુલરના પત્રો તેની વેદ-ધર્મ પ્રત્યેની ઊંડી ઠેકબુદ્ધિને ખુલ્લી પાડી દે છે. આર્ય પ્રજા અહીં જ ઉત્પન્ન થઈ છે આર્ય પ્રજા અહીં જ હતી અને અહીં જ વિસ્તરી છે. તેણે તેમના ધર્મોના આધારે પિતાની એક્ષલક્ષી વ્યવસ્થા નક્કી કરી. સામાજિક વ્યવસ્થા માટે પ્રજા ચાર વિભાગમાં વહેંચાઈ ગઈ (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય અને (૪) શુદ્ર. આ ચારે વણે એક જ પ્રજાના ચાર વિભાગ હતા અને તેમને દરેકને અલગ અલગ ફરજ સેંપવામાં આવી હતી. બ્રાહ્મણે વિદ્યા ભણતા, ભણાવતા. પ્રજા ધર્મની મર્યાદામાં રહે તેનું ધ્યાન રાખતા અને દરેક વર્ગને તેમની ફરજે માટે સચેત રાખતા. ક્ષત્રિયે દેશના આંતરબાહ્ય શત્રુઓથી પ્રજાનું રક્ષણ કરતા. વે અર્થવ્યવસ્થા સંભાળતા અને શુદ્રો – બાકીની ત્રણે વર્ષો દેશને સુરક્ષિત અને સમૃદ્ધ રાખીને મેક્ષલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે તેની સગવડ સાચવીને – પ્રજાની સેવા કરતા. ' આ એથે વર્ગ કારીગરોને હતે. જેઓ પિતાની બુદ્ધિ અને શ્રમને સમન્વય કરીને રાષ્ટ્રની અને સમાજની સેવા કરતા અને બદલામાં તે સેવાને પુરસ્કાર મેળવતા. - અંગ્રેજી કેળવણીએ આ સેવાને ઊંધે અર્થ કરીને આ થે વર્ગ જાણે કે ગુલામ હેય અને ત્રણે વર્ણથી શેષિત, કચડાએલે અને ગુલામી કરનાર વર્ગ હેય હેય એમ આલેખીને પછી શુદ્ર એટલે હરિજન એવી છાપ ઊભી કરી. ગુલામી તે અન્યત્ર હતી પણ સેવા એ જુદી વસ્તુ છે અને ગુલામી એ સાવ બીજી બાબત છે. ગુલામીની પ્રથા તે આર્યપ્રજા સિવાયની મધ્ય એશિયા અને યુરોપની પ્રજામાં હતી. વળી ગુલામને જીવવાને જ અધિકાર ન ' ભા. ૨-૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy