SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ રીતે પહાડ જેવા અવરોધ મૂકવામાં આવ્યા ન હતા – ત્યારે રાજ ૪૦ થી ૬૦ શેર દૂધ આપતી, એ અવરોધા મુકાયા પછી ક્રમે ક્રમે ઘસાતી જઈને હવે રોજના ૪ થી ૫ શેર દૂધ આપતી થઈ ગઈ છે. બીજી જાતની ગાયા ખરેખર ખૂબ ઓછું દૂધ આપનારી છે. પણ તેમને ઉછેર એટલા માટે થાય છે કે તેમના વાછડાના શ્રેષ્ઠ અને બહુ ઉપયોગી અળદા બંને છે અને બળતણ તેમ જ ખાતર જ માટે તેઓ છાણુ અને મૂતર આપે છે. કેવા ભેઢી ભેળસેળ ! સુરાપ-અમેરિકામાં ખેતી ઘેાડા અને ટ્રેકટર વડે થાય છે અને તેમના વાહનવહેવાર ઘાડા, મેટરલારી તેમ જ રેલવે દ્વારા ચાલે છે. તેથી તેમને ખળદોની જરૂર નથી. તેમના વાછડાઓને ખૂંધ ન હોવાથી તેમને હુળ કે ગાડામાં જોડી શકાય પણ નહિ. માટે વાછડા જન્મતાં જ તેએ તેને મારીને ખાઈ જાય છે. ત્યાં ભેંસા હાતી જ નથી. એટલે દૂધ માટે માત્ર ગાયે જ હોય છે. અને માંસ માટે ગાયે ઉપરાંત કરાડા ડુક્કરા ઉછેરે છે. એટલે આપણી ગાયાની સંખ્યા સાથે અળદ, ભેંસ, વાછડા અને પાડાં તેમજ ઘેટાં-બકરાંની પશુ સંખ્યા ઉમેરવી હાય તે પશ્ચિમના દેશોની ગાયાની સંખ્યા સાથે પણ ઘેટાં, બકરાં, ઘેાડા અને ડુક્કરની સંખ્યા ઉમેરવી જોઈએ. હવે જો એમ ગણીએ તે આપણા પશુધનની સંખ્યા બહુ નાની દેખાશે. આપણી જમીન ખેડવા માટે, ખાતર માટે, વાહનવહેવાર માટે, દૂધ અને ઘી માટે, રહેઠાણેા બાંધવા માટે (૬૦ ટકા લેક ગાર માટીના મકાનમાં જ રહે છે ), અનાજની જાળવણી માટે; આમ વિવિધ ક્ષેત્રે એછામાં ઓછી ૬૪ કરોડ ગાય અને બળદની જરૂરિયાત છે. જેની સામે આપણી પાસે માત્ર ૨૧ કરોડ પશુએ છે. વિશ્વના ખીજા દેશની ગાયાની સંખ્યા સાથે આપણી ગાયેની સરખામણી કરીએ તે આનવવસતિના પ્રમાણમાં ગાયેાની સહુથી એછી સંખ્યા ભારતમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy