SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ખર્ચવાથી પેદા નથી થતું પણ ગાયને ખવડાવવાથી ઉત્પન્ન થાય છે, અને ગાયને ખવડાવવાની ચીજોની બૂમ નિકાસ તે એ મહાશયે જ કરી નાખે છે! પછી લેકે ગાયનું સંવર્ધન કરે કેવી રીતે? અને ગાયે દૂધ આપે કેવી રીતે? - આ ધૂમ નિકાસ શા માટે? - પશુઓના ખોરાકની નિકાસ કરી નાખીને આપણી ગાયને બગાડવી અને પછી દૂધ અને દૂધની બનાવટોની આયાત કરીને, દસ વર્ષે આયાત-નિકાસમાં કરડે રૂપિયાની નુકસાની કરવી એવા એમના ડહાપણને પરદેશીઓ જરૂર વખાણતા હશે, કારણ કે એ તેમના હિતની. વાત છે. કદાચ એની પાછળ એને દેરીસંચાર પણ હશે. અને તેમના ભારતીય મળતિયાઓને તેમાંથી લાભ પણ થતું હશે, કિન્તુ ભારતની, પ્રજા આ કૃત્યને કદી માફ કરશે નહિ. પશુઓના ખોરાકની નિકાસના આંકડા ૧૫૩-૫૪ ૬,૮૮૩ ટન કિંમત રૂ. ૧૦,૩૬,૭૮૫ ૧૯૫૪-૫૫ ૬૪,૫૨૩ » » જ ૧૯,૦૨,૫૮૫ ૧૯૫૫–૫૬ ૨,૩૧,૪ર૭ છ ૯૭૧,૩૭૪ કુલ ટન ૩,૬૪,૮૩૩ કુલ રૂ. ૯,૦૬,૫૦,૭૪૪ - ઈ. સ. ૧૯૭૭: ૧૨ લાખ ટન અંદાજ રૂ. ૧ અબજ ૮૦ કરેડ આશરે. દૂધ અને દૂધની બનાવટની આયાત ૧૯૯-૪૦ ૬,પ૯૪ ટન કિંમત રૂ. ૮૦,૮૬,૦૦૦ ૧૯૫૧–પર ૨૬,૭૩૮ છ છ ) ૬,૩૫,૭૮,૦૦૦ ૧૯૫૫-૫૬ ૪૯૨૧ ) = ૧૧,૧૯,૮૭,૦૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy