SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ નબળી પડવા માંડેલી ગાયમાંથી પણ વધુ સારી લાગે તે ગાયે જલદીથી ડેરીઓમાં અને ત્યાંથી કતલખાનામાં વાછડાં સહિત નાશ પામવા લાગી. એટલે શ્રેષ્ઠ જાતની ગાન વંશવેલા જ નાશ પામતા ગયા.. - બીજી બાજુ કનિષ્ઠ બનેલી ગાયે અને તેમનાથી જન્મેલા અને ઓછા પિષણ વડે ઉછરેલા વધુ કનિષ્ઠ સાંઢ દ્વારા પ્રજનન આગળ ચાલવાથી ગાય, બળદો અને ધણખૂટોની જાત વધુ ને વધુ નીચી કક્ષાની બનતી ગઈ. પરદેશી ડરીઓની પકડ પરિણામે દેશનાં પિષણ અને સ્વાથ્ય માટે અતિ મહત્વના શુદ્ધ ઘી અને દૂધના ઉત્પાદનને ગંભીર ધક્કો લાગે. અને પરદેશી ડેરી એએ તેમના ભારતીય એજન્ટો દ્વારા અહીંનાં દૂધ, ઘીનાં સહુથી મેટાં બજારે ઉપર પકડ જમાવી દીધી. ઈ. સ. ૧૮૫૭ પછી ગાયના દૂધમાં ક્રમશ: ઘટાડે - અબુલફઝલ લખે છે કે, “ગુજરાતની ગાયે રેજ ૬૪ શેર દૂધ આપે છે.” આ સ્થિતિ ૧૮૫૭ સુધી ચાલુ હતી. ૧૮૫લ્હી ગાયની કતલ અને ચરિયાણેના નાશની શરૂઆત થઈ એટલે એની અસર પશુધન ઉપર પડી. ઈ. સ. ૧૯૦૦માં ગાયે સાધારણ રીતે ૨૦ થી ૩૦ શેર દૂધ આપતી. ૧૯૪૦માં તે ઘટીને ૧૦ થી ૧૨ શેર ઉપર આવી અને હવે તે માત્ર ૩ થી ૫ શેર દૂધ આપે છે. તે જ પ્રમાણે ૧૯૦૦ની સાલમાં ૨૦ થી ૩૦ શેર દૂધ આપનાર ગાયની કિંમત બે રૂપિયા હતી, ૧૯૪૦માં પાંચ શેર દૂધ આપનાર ગાયની કિંમત ૨૦ રૂપિયા હતી અને હવે પ્રમાણમાં ઘણું ઓછું દૂધ આપતી હોવા છતાં ગાયની કિંમત ૭૦૦ થી ૧,૦૦૦ રૂપિયા ગણાય છે. ' પશુધન નામશેષ થતું જાય છે, પશુઓની કિંમતમાં આ જંગી ઉછાળો જ એ વાતને નિદેશ કરે છે કે સરકારી આંકડાઓ ગમે તે કહેતા હોય, પણ દેશનાં પશુ " પછાઓ. ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy