SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ બુલંદ અવાજે માગણી કરી હતી. તેઓ ખાદીને માત્ર એક કપડાને ટુકડો નહેતા માનતા. તેઓ વારંવાર કહેતા કે ખાદીની મારી વ્યાખ્યામાં ખાદી ઉપરાંત સમસ્ત ગ્રામઉદ્યોગે, દારૂબંધી, ગેહત્યાબંધી વગેરે આવી જાય છે. * " નહેરૂએ ૧૯૩૪ કે ૧૯૩૬માં મુંબઈમાં મોટા ઉદ્યોગપતિઓની કોન્ફરન્સ બોલાવી આજનપંચની સ્થાપના કરી અને મોટા ભારે ઉલોગે વિકસાવી દેશને મેટા ઔદ્યોગિક દેશેની હરોળમાં મૂકી દે એવી હિમાયત કરી. આ આયોજનમાં દારૂબંધીને, ગેહત્યાબંધીને, ધર્મને, સંસ્કૃતિને, ગામડાંઓની ઉન્નતિને કાંઈ સ્થાન ન હતું. માત્ર મેટા ઔદ્યોગિક . એકમેનાં હિતે અને તેમની સમૃદ્ધિના રક્ષણ તેમ જ વિકાસની વિચારણા જ મુખ્ય હતી. પશ્ચિમી વિચારસરણીથી ગાયેલા નેહરુએ ગાંધીજીની કરેલી અવગણના | સ્વરાજ આવ્યું અને ગાંધીજી મેરાયા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળે સત્તા ગ્રહણ કરી, તે દિવસે ગાંધીજીએ આદેશ આપે ખાદી સહુને મળે તેમ કરે.” આ ખાદી શબ્દમાં ઉપર જણાવેલી તમામ બાબતે સમાઈ જતી હતી. પણ નેહરુની છત્રછાયા નીચે મૂડીવાદીઓના પ્રતિનિધિઓ સમાજવાદના બિલ્લા લગાડીને તિપિતાના માલિકોનાં હિત સાચવવા માટે નહેરની આસપાસ ગોઠવાઈ ગયા હતા. - પ્રધાનમંડળની પસંદગીમાં અને રચનામાં આ બળવાન સંગઠિત વર્ગોને હાથ હતું અને અંગ્રેજોએ કેળવીને પશ્ચિમી અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને વિચારધારાને અમલ કરવા તૈયાર કરેલા નિષ્ણાત રાજ્યનાં ચાવીરૂપ સ્થાને રહીને પ્રધાનમંડળની દેરવણ કરતા હતા. * નેહરુની રૂખ જોઈને ખાદીમંડળે નિષ્ક્રિય થઈ ગયાં. નેહરૂએ જેની વર્ષો પહેલાં રચના કરી હતી તે આજનપંચ ઝડપથી ગતિશીલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy