SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ વિદેશી ડેરીઓનાં દૂધ પીને તગડા જીવતા રહેવા કરતાં મરવું સારુ ગણાય. દેશી ડેરીઓ પણ પરદેશી ડેરીઓના સેલિંગ એજન્ટ જેવી જ બનવા લાગી છે. આવું તે અજાણતાં ય ન બનવું જોઈએ. જો માનવતાવાદી દાનવીર આટલું પણ કરશે તે ચાલીસ ટકા માણસા માંદા પડતા અટકી જશે. જે દાન હાસ્પિટલ વગેરેમાં કરીને જેટલા માંદાને સાજા કરવામાં આવતા હશે તેના કરતાં ઘણી મોટી સખ્યાના માણસને ઉપરોક્ત વ્યવસ્થા દ્વારા સદાના સાજા રાખી શકાશે. તેને ઘણાં વર્ષો સુધી માંદગીના પડછાયા પણ જોવા નહિ મળે. શું રેશમના હારમાં જ હિંસા છે? ૐ તેા લાખા ડુક્કરોને કાપવાની યાજનામાં હિંસા નથી? અબજો પ્રાણાનાં ગળાં ઘૂંટીને મેળવાતાં હૂંડિયામણની મધલાળ કેમ છેડી શકાતી નથી? લડથા, રાયા, કરી વિનંતી, કર્યો. સુજનનાં ક તો ય રાજય ના મળ્યું, તે યુદ્ધ એ જ યુગધર્મ; પાર્થને કહા ચડાવે બાણુ. માજી વડાપ્રધાન શ્રી મેરારજીભાઈને રેશમના હારમાં હિંસ દેખાઈ, પણ રાજ લાખો માછલી મારવામાં, કે હજારા ગાયા કપાવા દેવામાં, હજારો ડુક્કરોને કાપવાની યાજનામાં, કે દેશનાં કરોડો પશુને ભૂખે મારા તેમના ખોરાક નિકાસ કરી નાખવામાં તેમને હિંસા નથી દેખાતી! દરેક પાપને પણ હદ હોય છે. પાપ એની હદ એળગી આગળ વધે છે ત્યારે પ્રજાના પુણ્યપ્રાપ પ્રજ્વળે છે અને કુદરત પણ ચા વિના રહેતી નથી. સરકારી યાજનાએ પાપના. સીમાડા એળ’ગીને પૂરઝડપે આગળ ધસી રહી છે. એ પૂરના ધમધમાટ જ કદાચ કાળને જાગૃત કરી દેશે. કોઇપણ સરકાર હાય : કોંગ્રેસની હાય કે જનતા પાર્ટીની હાય; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy