SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ એક લાખ મંત્રના જાપથી, અરિહંતની પદવી મળે.. નવ લાખ મંત્રના જાપથી, નરકો તણાં દુ:ખો ટળે, નવ કોડના વળી જાપથી, ત્રીજે ભવ મુક્તિ મળે એવા...૭ જે રંકને રાજા બનાવે, રોગીને નીરોગી જે રાગીને વિરાગી બનાવે, ભોગીને વળી ત્યાગી રે, પાપીને પાવન કરે જે, આપદને સંપદ કરે એવા...૮ જે મંત્રના સંસ્મરણથી અમર - અમર બની ગયો વળી શ્રીમતીને જાપથી તે સર્ષ પુષ્પ બની ગયો, જે કાષ્ઠમાં બળતો ફણીધર દેવ ધરણેન્દ્ર થયો.એવા..૯ વ્યાધિ સતાવે દેહને, અકળાવે આધિ મનને ઉપાધિનાં તોફાનમાં, ખોઈ રહ્યાં મુજ જીવનને, જે આપતો મૃત્યુ સમાધિ, સદ્ગતિ વળી જીવને એવા..૧૦ જેના નવે નવ પદ સાચે, નિધિના ભંડાર છે. વળી સંપદા છે આઠ જેની, અષ્ટ કર્મ નિવારે તે અ-સિ-આ-ઉ-સાં આ મંત્રનો જેજન્મદાતા ગણાયછે.એવા...૧૧ અરિહંતના ગુણ બાર છે ને, સિદ્ધના ગુણ આઠ છે , આચાર્યના છરીશ ને, પાઠકના પચ્ચીશ છે , વળી સત્યાવીશ સાધુના, ઈમ કુલ એકસો આઠ છે.એવા..૧૨ ત્રણ ભુવનમાં ત્રણ કાળમાં, જે મંત્રી ચિંતામણિ કહ્યો દિલની સૂકી ધરતી મહીં, આ મંત્રી કલ્પતરુ ફળ્યો, બહુ પુણ્યના વળી ઉદયમાં જે મંત્ર મુજ આવી મળ્યો.એવા...૧૩ તીથોમહીં જિમ શેત્રુંજય તીર્થાધિરાજ ગણાય છે. પવો મહીં પર્યુષણ પર્વાધિરાજ મનાય છે, તિમમંત્રમાં નવકાર આ મંત્રાધિરાજ ગણાય છે. એવા...૧૪ Jain E ation International For Person D ate Use Only www.jainelibrar prg
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy