SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિભાગ - ) | પશ્ચાત્તાપની પાવનગંગા પાપકર્મથી પાછા ફરવું (રાગ : મેરા જીવન) પાપ કર્મથી પાછા ફરવું પ્રતિક્રમણ કહેવાય સાંજ સવારે ભાવથી કરજો એવી શ્રી જિનવાણ... પાપ કર્મથી પાછા ફરવું પ્રતિક્રમણ કહેવાય...૧ રાત-દિવસની પ્રવૃત્તિ કરતા, કર્મનો બંધ થાય પાપોનું પ્રક્ષાલન કરતી, આ પાવન ગંગા કહાય વ્રત-નિયમમાં છિદ્ર પડ્યા તે પ્રાયશ્ચિતથી પૂરાય. પાપરા ભાવથી પ્રતિક્રમણ કરતા, કર્મનિર્જરા થાય અઈમુત્તા ઈરિયાવહિ સૂત્રે, જીવદયા વિચાર પરિણામોની અવિચલ ધારે પામે કેવલજ્ઞાન, પાપ. ૩ મિચ્છામિ દુક્કડમ સર્વપાપોનું, કરતા શુભભાવે પાપશુદ્ધિ આત્મગુણવૃદ્ધિ પ્રતિક્રમણ માંહે કર્મમલ સવિ દૂર થાયે આત્મનિર્મળ થાય, પાપ....૪ પશ્ચાતાપ સાબુના સંગે મેલીચાદર ધોવાય સૂત્ર-અર્થમાં લીન બનીને, ધ્યાન-અગ્નિલગાય ગુણવૈભવથી ‘મુનીશ' બનીને મુક્તિદ્વાર પમાય પાપ...૫ ૨૮૧૩ ૧/૧૨ For Personal & D Jain E lan International ate Use Only www.janol .org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy