SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ * સમેતશિખરજી તીર્થમાં પ્રવેશ શ્રી સમેતશિખરજી તીર્થના અધિષ્ઠાયકદેવ શ્રી ભોમિયાજી મહારાજ શ્રી મધુબન પાર્શ્વનાથ જિનાલય શ્રી ધર્મમંગઉં વિઘjપીઠ સમેતશિખર ફોન : (૦૫) 19: મધુવન તળેટી-શ્વેતાંબર કોઠી – એમાં નવ જિનાલયો, શામળા પાર્શ્વનાથાદિ ભ ને ન.જિ. ભોમિયાજી એ આ તીર્થના રક્ષક સમ્યગુદૃષ્ટિ અધિષ્ઠાયક દેવ છે. પ્રણામ, ધર્મલાભ... યાત્રા મંગલકારી અને નિવિન બની રહો એવા આશીર્વાદ લઈને લુંકડ દ્વારથી યાત્રા પ્રારંભ... સમુદ્રની સપાટીથી આ તીર્થ ૪,૪૮૮ ફૂટની ઊંચાઈએ છે. આપણે ૯ કિ.મી. ચઢવાનું, ૯ કિ.મી. ચાલવાનું અને ૯ કિ.મી. ઉતરવાનું = ૨૭ કિ.મી ની યાત્રા આશરે ૧૪ કલાકમાં પૂરી થાય છે. સૌ પ્રથમ સમેતશિખર દ્વારમાંથી થોડું આગળ ચાલતાં ડાબી બાજુએ ક્ષેત્રપાળની દેરી... ત્યાંથી ડાબી બાજુએ ૧.૫ કિ.મી.ની યાત્રા બાદ પૂ.આ. રાજેન્દ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી ૨૩ જિનાલય.. ન.જિ. દોઢ કલાકે ગાંધર્વનાળું... અહીં પોણા ચાર કિ.મી. પૂરા થયા. ભાતાધર, બે રસ્તા... એક ગૌતમ સ્વામીજી બીજો પારસનાથજી. આપણે ગૌતમસ્વામીજી વાળા રસ્તે આગળ જતાં શીતળ ઝરણું.. સીતાનાળું...બારેમાસ પાણી.. સાડાઆઠ કિલોમીટરે ચોપડાકુંડ.. ચઢાણ પૂરું થતાં જ નવ કિલોમીટરે. Jain Education International For Persialaite Use Only www.jainelibrary.org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy