SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ • ચોરીવાળું ચૌમુખજીન જિનાલય - શામળા પાર્શ્વનાથ ઉપર તરફ જતાં આવે છે. ન.જિ. હવે અંબાજીની ટૂંક તરફ જતાં જમણી બાજુ. રહનેમિજિનાલય - મૂળનાયક તરીકે કેવલીનું આ પ્રથમ જિનાલય છે. ગીત : જ્યાં અંબા-ગોરખ જાતાં શાંબ-પ્રદ્યુમ્નનાં પગલા દેખાતાં, નમન કરતાં સૌ આગળ ચાલી જાય છે. સૌ. ૭ 0 શાંબમુનિના પગલા - અંબાજીની ટૂંકમાં અંબાજી મંદિર પ્રાછળ શાંબમુનિનાં પગલા ન. સિ. ગોરખનાથની ચોથી ટૂંકના ઘૂણા પાસે. પ્રદ્યુમ્નમુનિના પગલા - ડાબી બાજુ છે. ન. સિ. આગળ જતાં જમણી બાજુ પથ્થરની શિલામાં કોતરેલા પાર્શ્વનાથ ભગવાનને ન.જિ. કમંડલ કુંડઅહિંગણધર ભગવંતોનો અગ્નિસંસ્કાર થયો હોવાનો સંભવછે. ઉપરની બાજુ પગથિયાં ચઢતાં જમણી બાજુ પહાડમાં કોતરેલી પાર્શ્વનાથ ભ.ની પ્રતિમા ન.જિ., પાંચમી ટૂંક - મોક્ષ કલ્યાણક ટૂંકઃ જૈને જૈનેત્તરો ગુરુ દત્તાત્રય કહે છે. ગીતઃ- જ્યાં પાંચમી ટૂંકે પહોંચતા, મોક્ષકલ્યાણક પ્રભુનુ જોતાં રોમેરોમ આનંદ અપાર છે... સૌ. અંબાજી મંદિરથી આગળ જતાં ઓઘડશિખર. ૪00 ફૂટ નીચે. ઊતરી ચડાવ... ત્યાં ટેકરી ઉપર ભ. નેમિનાથ તથા ભ. નેમિનાથના શિષ્ય ગણધર વરદત્ત, ધર્મદત્ત અને ગુણદત્ત મોક્ષે ગયા છે, તે ચારેયની પાદુકા છે. તેમજ લેખ લખાયેલો છે, તે ફૂલ કે કપડાંથી ઢંકાયેલો હોવાથી ક્યારેક ખ્યાલ ન પણ આવે. ત્રણેય ગણધરના પગલા હોવાથી ગુરુ દત્તાત્રય પણ કહેવાય છે. શિલા પાછળ કોતરેલી ૧ મૂર્તિ છે. ન. જિ. અહીંથી થોડું નીચે ઊતરતાં બે રસ્તા.. ડાબી બાજુ નેમિનાથ ટૂંક અને જમણી For S988 to use only w jaineet Jain ducation International For Pero yate Use Only www.jainerary.org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy