SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પગલા નમો જિણાણું...બે રસ્તા, એક દાદાના દરબારે અને બીજો નવટૂંક તરફ . દાદાના દરબાર તરફ આગળ વધતાં પર્વતમાં કોતરેલી ત્રણ પ્રતિમાઓ જાલિ-મયાલિને ઉવયાલિ. ન.સિ. • રામપોળ : બાજુમાં જ દહીવાળા... આ પાપની બારી છે.સામેનું બોર્ડ વાંચો. ગિરિરાજ ઉપર ખાવાથી આશાતનાનું પાપ બંધાય છે. (૧૮) ઢાળ- તીરથની આશાતના નવિ કરીએ, હાંરે નવિ કરીએ રે નવ કરીએ. આશાતના કરતાં થકા ધનહાનિ, ભૂખ્યા ન મળે અન્નપાણી, હાંરે કાયા વળી રોગે ભરાણી, હાંરે આ ભવમાં એમ. તીરથની...૧ • મોતીશા શેઠની ટૂંક (જમણી બાજુ ઘેટી પાગ જવાનો રસ્તો) સગાળપોળ, વાઘણપોળમાં પ્રવેશ. શાંતિનાથ ભ. દે. દર્શન થતાં જ થાક ઉતરી ગયો. (૧૯) ગીત- અલબેલા આદિનાથ ડુંગરે બિરાજે, મહિમા જગમાં ગાજે રે હાલો – હાલો ને સિદ્ધગિરિ જઈએ રે. હાલો ને આદિ જિન ભેટિયેરે. શાંતિનાથ દાદાને પુંડરિક સ્વામી, રાયણ - પગલાની જોડી રે હાલો... હાલોને સિદ્ધગિરિ જઈએ રે હાલો શાંતિનાથ ભેટિયેરે. શાંતિજિન સ્તુતિ ઃ પટખંડના વિજયી બનીને ચક્રીપદને પામતા ષોડશ કષાયો પરિહરીને સોળમા જિન રાજતા ચોમાસુ રહી ગિરિરાજ પર જે ભવ્યને ઉપદેશતા તે શાંતિજિનને વંદતા મુજ પાપ સહુ દૂરે થતા... • બીજું ચૈત્યવંદન શાંતિનાથજીનું... શત્રુંજયતીર્થની અધિષ્ઠાયિકા માતા ચક્કેશ્વરીવાઘેશ્વરી-પદ્માવતી દેવીને પ્રણામ. સાધુ મ. દ્વારા ધર્મલાભ. (૨૦) ગીત - જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરી દે સુખશાતા, કવડ જક્ષાદિ દેવતા તમામ છે...સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ. Jain Education International ૧૨૯ For Persone tivate Use Only www.jainellery.org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy