SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આરસીતીર્થ આરાસણ ૨૫. પાર્શ્વનાથ ભગવાનના રંગમંડપનો સભામંદારક જાતિનો કોટક : (આ સં. ૧૧૬૧ / ઈસ. ૧૧૦૫). ૨૬. પાર્શ્વનાથ ભગવાનના ચતુર્વિશતિ જિનાલયની પૂર્વ બાજુની પટ્ટશાલામાં આવેલ ભદ્રપ્રસાદનું અલંકૃત દ્વાર અને સ્તંભો : (આ સં. ૧૧૬૧ | ઈસ. ૧૧૦૫). ૨૭. પાસિલમંત્રીએ કરાવેલ નેમિનાથ જિનાલયનો મૂલપ્રાસાદ : (આ૦ ઈસ૧૧૩૫).. ૨૮. નેમિનાથ ભગવાનના મૂલપ્રાસાદનું ૧૭મા શતકનું તેમ જ પશ્ચિમ બાજુની ૧૩મા શતકના ઉત્તરાર્ધની દેવકુલિકાનું શિખર. ૨૯. નેમિનાથ જિનાલયનો શ્રાવિકા હાંસી નિમપયિત મેઘનાદ મંડપ : (આ ઈ. સ. ૧૧૩૭). ૩૦. નેમિનાથ મેઘનાદમંડપનો સભામંદારક જાતિનો કોટક : (આ૦ ઈ. સ. ૧૧૩૭). ૩૧. નેમિનાથ મંદિરના બલાનકના ઉપલા માળની એક છત (ઈસ્વીસનની ૧૨મી શતાબ્દી). ૩૨. સંભવનાથ(મૂળ શાંતિનાથ)ના મંદિરના મૂળપ્રાસાદનું શિખર : (ઈસ્વીસનના ૧૩મા શતકનો પૂર્વાર્ધ). ૧. આરાસણ (કુંભારિઆ) : નેમિનાથ જિનાલય (આ ઈસ૧૧૩૫ થી ઈ. સ. ૧૨૮૨). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005599
Book TitleAarsi Tirth Aarasan
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy