SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८० તિહા પ્રણમું શ્રી ઋષભ જિણંદ, સિષરબધ દેહરાસુર ચંદ બિંબ ચ્યાર જિન મૂરતિ સાર, નાથાસાહા પાડઇ ઊદ્ધાર ૧૫ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ગોદડનો પાડો વિસ્તારમાં આદેશ્વરનું એક જિનાલય તથા ત્રણ ઘરદેરાસરો – ૧. આદેશ્વર (વિસા થાવરના ઘરે), ૨. પાર્શ્વનાથ (દોસી હીરજીના ઘરે), ૩. આદેશ્વર (ઉદયકરણના ઘરે) એમ કુલ ચાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. ગોદડનઇ પાટિક । પૂજઉ ઋષભ દયાલ | જિન સરિષા વરણÛ | પૃષઉ રંગ રશાલ એકસઉ ચિ ંઊત્તરિ । પ્રણમંતા હુઇ પ્રેમ | વિસા થાવર ઘરિ છઇ । રિષભ કઇ તે પ્રેમ । ચૌદહ જિણ પૂછ્યા । તિહાં નિજ ઉત્તમ ભાવિ । દોસી હીરજી દેહરારિ ! હઈડઇ હરષÛ આવિ ॥૬૮॥ Jain Education International 116311 પાસહ જિણ નિરખ્યા । તિહાં વલી ઊલટ આણિ | ઉદયકરણનઇ ઘર । ઋષભ જિન અમૃત વાણિ । બાવન છઇ જિનવર | પૂજઉ હરિષ અપાર | જિનવ૨ ગુણ ગાતાં । સુખ પામઉ બહુ વાર [દલી સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ગોદડનો પાડો વિસ્તારમાં આદેશ્વરના માત્ર એક જ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે : ગોદડપાડે રિષભને દેહરે, છન્દૂ બિંબ ઇણ ઠામજી. સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ગોદડનો પાડો વિસ્તારમાં આદેશ્વરના જિનાલયની સાથે તેના અંતર્ગત ચૌમુખજીનો પણ ઉલ્લેખ થયેલો છે. ચૌમુખજીનો ઉલ્લેખ સં ૧૭૭૭માં સૌ પ્રથમ વાર થયેલો જોવા મળે છે : પાર્ડે ગોદડનેં નમું, આદીશ્વર જિન ગેહ, વિચર્મિ ચોમુખ નિરખીયે, મોટી યાત્રા એહ. ભ. ૧૦ પાટણનાં જિનાલયો 1 મહાલક્ષ્મી ગોદડ તણો, નીસાલનો પાડો જાંણિ; ચૈત્ય એકેક ઘીયા તણે, દેવલ દોય વખાણ. સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત શ્રી તીર્થમાલા સ્તવનમાં તેમણે ગોદડના પાડામાં એક જિનાલયની સ્તવના કરી છે : For Personal & Private Use Only સં ૧૩ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ગોદડનો પાડો વિસ્તારમાં આદેશ્વર, પુંડરીકસ્વામી, નેમિનાથ તથા ચૌમુખજીનો ઉલ્લેખ થયેલો છે : www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy