SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય ચિંતામણિપાડામાં તથા શાંતિનાથનું જિનાલય ખરતરપીપલે નામના વિસ્તારમાં વિદ્યમાન હતું : ચિંતામણિ આપઇ આણંદો, ચિંતામણિ પાસ જિણંદો. ખરતર પીપલિયાં ભવનિ પણમિઉ સ્વામી સંતિ, સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ચિંતામણિ પાડામાં ચિંતામણિ પાર્શ્વનાથ તથા પીપલાપાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે : પીપલ પાડઇ શાંતિ એકાદશ પ્રતિમા મૂરતિ મોહણ-વેલડી એ બીજઇ પાડઇ પાંચ પ્રતિમા પૂજીઇ, અજિતનાથ જિન કેરડીઇ પૂજ રચી તિહાં અંગ રંગિ આવીઆ, ચિંતામણિ પાડા ભણી એ તિહાં પ્રતિમા જિન ત્રીસ ધરણેદપાસઇ એ, પૂજા સારઇ જિન તણી એ ૭૬ પાટક પીપલા નામિ, શાંતિ જિજ્ઞેસર ચ્યારિ પ્રતિમા અવર નમું એ. અજિતાદિક જિન સાત, ચિંતામણિ એ સાહ વઘૂ દહેરાસર નમું એ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ચિંતામણિપાડો તથા પીપલાપાડામાં ઉપર્યુક્ત બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે : Jain Education International વિશ્વસેન કુલમાંહિં ચંદ, નંદ અનોપમ અચિરા રાણી તેહ તણુ એ. અવર વીસ જિણ પૂજી, આવ્યા બીજઇ એ પાસ ચિંતામણિ એ ભણુ એ ।।૨૫।। પીપલે સાવકો પાર્શ્વનાથ, સડસઠ પ્રતિમા સોહે. સડતાલીસ બિંબ શાન્તિનાથ, ભવિયણ મન મોહે સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ચિંતામણિપાડામાં શાંતિનાથ તથા ચંદ્રપ્રભુનાં જિનાલયો દર્શાવ્યાં છે. પીપલે નામના વિસ્તારમાં શાંતિનાથ તથા સાવકો પાર્શ્વનાથ એમ બે જિનાલયો દર્શાવ્યાં છે : ||૨૪ા બીજે ચન્દ્રપ્રભ, તિહાં પ્રતિમા વંદું. દોસત સડસઠ ઉપરે, પ્રણમી પાપ નિકંદું ૭૫ ચિંતામણિ પાડા માંહી, શાન્તિનાથ વિરાજે. પચવીસ પ્રતિમા તિહાં ભલી એ, દેખી દુ:ખ પ્રભાજઇ 112011 llell For Personal & Private Use Only ૩૫ 119911 સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ચિંતામણિપાડામાં ચિંતામણિ પાર્શ્વનાથ તથા પીપલીયાપાડામાં શાંતિનાથનું જિનાલય વિદ્યમાન હતું : www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy