SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૫ - પાટણનાં જિનાલયો ૧૫૬૦ – ૧. સિદ્ધાંતસાગર(અં)નો પાટણમાં સ્વર્ગવાસ. ૨. શ્રી ભાવસાગરસૂરિને ગચ્છશપદ મળ્યું. ૩. શ્રી ગુણનિધાનસૂરિની દીક્ષા થઈ. ૧૫૬૨ પાટણના સાલવી વાડામાં સિદ્ધાંતગચ્છના ભ. દેવસુંદરસૂરિના શિષ્ય કીર્તિસુંદરે “યોગશાસ્ત્ર બાલાવબોધ' ભાદરવા સુદિ ૧ને શનિવારે લખાવ્યું. ૧પ૬૪ માં લીંબાનો સ્વર્ગવાસ થયો. ૧૫૬૭ – પાટણમાં સાલવી વાડામાં ભ. દેવસુંદરસૂરિ શિ. મુનિ જયામરના આત્મ પઠનાર્થે “૧૮ નાતરા સંબંધ ગા૨૫' ફા. વદિ ૧૦ને રવિવારે લખાવી. ૧૫૬૮ પાટણના વેદ ગોત્રનો ઓસવાલ રૂપચંદજી સ્વયં મુનિવેશ પહેરી ઋષિ જગમાલજીની પાટે બેઠો. તેનાથી ગુજરાતી લોંકાગચ્છ” ચાલ્યો. ૧૫૭૦ – ૧. આ. કમલસંયમ ઉના ઉપદેશથી “સ્થાનાંગવૃત્તિ’ જિનહર્ષસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના રાજ્ય લખાઈ. ૨. તપાઠના આનન્દવિમલને આચાર્યપદ મળ્યું. ૩. આ સુમતિસાધુસૂરિએ પોતે જાતે જ તેમની પાટે ઉ. અમૃતમેરુને આચાર્યપદ આપી આ આનંદવિમલસૂરિ નામ રાખી ગચ્છનાયક તરીકે સ્થાપ્યા. - ૧૫૭૧ પાટણના વીસા પ્રાગ્વાટ ખીમાએ ૨૪ વર્ષ દીક્ષા પર્યાય પાળ્યો પછી ૭ વર્ષ પટ્ટધર ને ૪૭ વર્ષની ઉંમરે પત્તનમાં સ્વર્ગસ્થ થયા. ૧૫૭૫ ભાવસાગરસૂરિશિષ્ય (આં) સિદ્ધાંતસાગરસૂરિએ ‘નવતત્ત્વ ચોપાઈની પાટણમાં રચના કરી. ૧૫૭૬ - | સિદ્ધસૂરિએ પાટણ ચૈત્યપરિપાટી(ગા. ૬૪)ની રચના કરી. ૧૫૭૮ – ૧. (ત) હેમવિમલે પાટણમાં ચોમાસું કર્યું. આ. શ્રી હેમવિમલસૂરિએ માહ વદિ ૮ને રવિવારે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. ૧૫૭૯ ખ, મહિસાગર–ધવલચંદ્રના શિષ્ય ગજસારે જિનહંસસૂરિ રાજયે વિચારષત્રિશિકા' (દંડક ચતુર્વિશતિ)ને તે પર સ્વોપજ્ઞ ટીકા રચી. ૧૫૮૧ – તેજરત્નસૂરિશિષ્ય કીર્તિરત્નસૂરિએ “અતીત અનામત વર્તમાન જિન ગીત ૬ ઢાળ'ની રચના કરી. ૧૫૮૨ (ખ) જિનહંસનો સ્વર્ગવાસ પાટણમાં થયો. ૧૫૮૩ – ૧. સાધુઓ માટે ૩૫ બોલના નિયમોનો લેખ બહાર પાડ્યો. ૨. શ્રી ભાવસાગરસૂરિનું સ્વર્ગગમન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy