SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૨૦૧૦માં પાટણમાં વિદ્યમાન ઘરદેરાસરો (જેન તીર્થ સર્વસંગ્રહ ગ્રંથને આધારે) પરિવારનું નામ | સરનામું | મૂળનાયક પ્રતિમા વિશેષ નોંધ ક્રમ) ૫ ૧| શાહ ચીમનલાલ | મણીઆતી પાડો| આદિનાથ જેશીંગભાઈવહીવટદાર | મૂળનાયકની મૂર્તિ કાકાજીના નામે પ્રસિદ્ધ છે. ગૌતમસ્વામી ૧ ધાતુના. લાકડાનું સુંદર કોતરકામ | શા. લલ્લુભાઈ | મણીઆતી પાડો આદિનાથ | ૧ મગનલાલવહીવટદાર ૧ સ્ફટિક પ્રતિમા છે. આ દેરાસર દાંતીના દેરાસરના નામથી ઓળખાય છે. આ દેરાસરનું લાકડાનું કોતરકામ પાટણમાં સારામાં સારું છે. મૂળનાયક તરીકે મધ્યમાં પંચધાતુના સહગ્નકૂટ છે. ૧ ધાતુના ગૌતમસ્વામી છે. ૨ ગુરુમૂર્તિઓ ૩] નગરશેઠ કેશવલાલ મણીઆતી પાડો| સહગ્નકુટ | ૧૨ અમરચંદ ધાતુના વહીવટદાર તંબોળીવાડો | શ્રેયાંસનાથ | ૧૦ | શા. રસિકલાલ | રતનચંદ-વહીવટદાર આ દેરાસર અનંતનાથના દેરાસરના નામથી પ્રચલિત છે. પાડો ૫| શાદ અમૃતલાલ | ખડખોટડીનો | આદિનાથ | ૧૫ | લાકડાનું કોતરકામ છે. ત્રિભોવનદાસવહીવટદાર | મોહનલાલ હેમચંદ | મહેતાનો પાડો | આદિનાથ | ૮ | આરસની ૧ પ્રતિમા. સ્ફટિકની ૨ પ્રતિમા છે. ત્રીજે માળે છે. મારફતિયા અનોપ-| મહેતાનો પાડો | શાંતિનાથ | ૨ | ત્રીજે માળ છે. ચંદ રતનચંદ | શેઠ લખમીચંદ મહેતાનો પાડો | આદિનાથ | ૩ ખેમચંદ ૯| શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાલા મહાલક્ષ્મીનો | મનમોહન પાડો | | પાર્શ્વનાથ | ૩ | આરસની ૨ પ્રતિમા. બીજે માળ, | છે. | બીજે માળ છે. ૧૦| શાળવી છોટાલાલ ગોદડચંદ શાળવીવાડ | પાર્શ્વનાથ જવરીવાળી શેરી| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy