SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૨૯૭ ૧૦ પટનું નામ ૧૧ વિશેષ નોંધ બંધાવનારનું નામ | પ્રતિષ્ઠા કરાવનાર અને સ્થાપના સંવત આચાર્યનું ભગવંતનું નામ સં. ૧૭૭૭ પૂર્વે ગૌતમસ્વામીની આરસની પ્રાચીન મૂર્તિ છે. શ્રી હેમચંદ્રાચાર્યની ગુરુમૂર્તિ છે. જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. પુનઃ પ્રતિષ્ઠા સં૨૦૫૧માં થયેલ છે. મૂળનાયક પ્રતિમાને લેપ કરેલ છે. સં, ૧૬૬૪ સમેતશિખર, શત્રુંજય, સ્ફટિકની એક પ્રતિમા છે. અષ્ટાપદ અને ગિરનાર. પુનઃ પ્રતિષ્ઠા સં ૨૦૪૩માં થઈછે. હાલાભાઈ મગનલાલ પરિવારનું, રાજકોટવાલા પરિવારનું તથા બોબડચંદ વીરચંદ શાકોરી પરિવારના ઘરદેરાસર અહીં પધરાવેલ છે. પં. ભદ્રંકરવિજય મ, સાનું ગુરુમંદિર છે. ત્રીજે માળ છે. સં ૧૮૭૫ આસપાસ સં. ૧૬૧૩ પૂર્વે સં. ૨૦૨૩ ગિરનાર, શત્રુંજય સિં. ૨૦૧૩માં પુનઃ પ્રતિષ્ઠા થયેલ છે. અને અષ્ટાપદ | કેશવલાલ ગભરૂચંદ ઝવેરી | પરિવારનું ઘરદેરાસર જિનાલયના પાછળના ભાગમાં અલગ ગભારામાં પધરાવેલ છે. રંગમંડપમાં આરસની કલાત્મક પૂતળીઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy