SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૩૮ ત્રિસેરીઇ ત્રિભુવનકઉ રાઉ, મિસ નેમિ મિન થિર બહુ ભાઉ, યાદવવંશવિભુષણ સામિ, જસુ આગલિ બલ છંડિઉ કામિ. કામવેલિ સરિસી કામિની, નવયૌવન ગજગતિગામિની, ચંદ્રવદન રતિરૂપ સમાન, કમલનયન તન ચંપકવાનિ, છંડિ રાજમતિ નેહ નિવારિ, દેઇ દાન પહુતઉ ગિરનારિ, રૈવતકાલિ સદા સોહંતિ, દીઠઉ સ્વામી મન મોહંતિ. બીજઇ ભુવનિ જિણેસર નમી, કુમતિ કદાગ્રહ સદા અવગમી, કલ્ચરવાડઇ પણમઉં દેવ, છંડિ પાપ નિર્મલ થિઉ હેવ. Jain Education International ४० સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ત્રસેરીઇમાં મલ્લિનાથ, નેમિનાથ અને આદેશ્વર (વરસા શેઠનું ઘરદેરાસર) – એમ કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે : - ત્રસેરીઇ હવઇ પુહતા જામ, મલ્લિનાથ મૂલનાયક નામ પ્રતિમા પાંચ પ્રધાન જિન તુ નેમનાથ દેહરઇ બીજઇ, દોઇ પ્રતિમાસું વંદન કીજઈ સીઝઈ સઘલાં કાજ જિન તુ વરસા સેઠ તણઇ દેહરાસરિ, મૂલનાયક શ્રી આદિ જિણેસર કેસર ચરચુ અંગિ જિન તુ॰ આએ સાલવીવાડઇ આવીઇ । ત્રસેરીઆ વલી માંહિ । નેમિ જિન જુહારઉ જી । રાણીરાયમઇ વલ્લહુ | જીવદયા પ્રતિપાલ ।। નેમિ ૪૮।।આંચલી।। સત્યાસી જિન પૂજીઇ । દેહરઇ શ્રી જિન મલ્લિ ૩૯ ૪૪ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ત્રસેરીઆ વિસ્તારમાં નેમિનાથ અને મલ્લિનાથ એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે : સાલિવાડે ત્રીસેરીયામાંહી, નેમિ મલ્લિ ઋષભ નમું ત્યાંહી । નવપલ્લવ નમું છાંહી, જિણેસર તાહરા ગુણ ગાઉં | જિમ મનવંછિત સુખ પાઉં ૪૨ || નેમિ ૪૯ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ત્રીસેરીયામાં ૧. મલ્લિનાથ, નેમનાથ, આદેશ્વર, નવપલ્લવ પાર્શ્વનાથનું સંયુક્ત જિનાલય અને, ૨. શાંતિનાથનું જિનાલય એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે : ૪૩ For Personal & Private Use Only ૧૦૧ ।।જિ ૧|| સાઠ ઉપર સત તિમ ચાર । બીજે દેહરે શ્રી શાંતિ જુહાર । બિંબ ઓગણસાઠ ઉદાર જિટ ૨૫ www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy