SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જીવાઈના જિનાલયની પ્રતિષ્ઠા થઈ. જળયાત્રા વગેરે ઉત્સવો થયા. ૪. વિજયશેખરે ‘કયવન્નારાસ’ નાગજીશાહના આગ્રહથી રચ્યો હતો. ૧૬૮૨ કવિ ઋષભદાસે ‘પૂજાવિધિ રાસ', ‘શ્રેણિક રાસ' તથા ‘હિતશિક્ષાનો રાસ' રચ્યો. ૧૬૮૩ - ૧. ગાંધી કુઅરજીએ શ્રી મુનિસુવ્રતનું બિંબ કરાવ્યું અને શ્રી વિજયાણંદસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. - ૩. કવિ ઋષભદાસે ‘પુણ્યપ્રકાશ રાસ’ ‘કઈવન્ના રાસ' ‘વીરસેનનો રાસ' રચ્યો. ૧૬૮૪ - ૧. કવિ ઋષભદાસે ‘રોહણીઆમુનિનો રાસ' તથા ‘શ્રી હીરવિજયસૂરિના બારબોલનો રાસ' રચ્યો. ખંભાતનાં જિનાલયો ૨. પત્તનના રહેનાર વચ્છાએ શ્રી વાસુપૂજ્યનું બિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા વિજયાણંદસૂરિએ કરાવી. - ૧૬૮૫ - ૧. કવિ ઋષભદાસે ‘હીરવિજયસૂરિ રાસ' તથા ‘મલ્લિનાથ રાસ' રચ્યા. ૨. શા તેજપાલે ખંભાતમાં ચોમાસું કર્યું અને ત્યાં ‘વીરતરંગ’ અને ‘જિન તરંગ’ની રચના કરી. ૧૬૮૭ - કવિ ઋષભદાસે ‘અભયકુમાર રાસ' રચ્યો. ૧૬૯૧ - ૧. સમયસુંદરે ‘દશવૈકાલિકસૂત્ર' પર ‘શબ્દાર્થવૃત્તિ' રચી. ૨. સમયસુંદરે થાવચ્ચાસુત ચોપાઈ ખંભાતના ખારવાડા વિસ્તારમાં રચી. શ્રી હર્ષવિશાલગણિની પાદુકા પધરાવી, તેની પ્રતિષ્ઠા જ્ઞાનરાજગણિએ કરાવી. ૧૬૯૬ - ભાવવિજયે ‘ધ્યાન સ્વરૂપ ચોપાઈ' રચી. ૧૬૯૪ ૧૭મો સૈકો-૧. હંસરાજે હીરવિજયસૂરિ લાભ પ્રવહણ સજ્ઝાયની રચના કરી. Jain Education International ૨. સ્થાનસાગરે આસો વિદ ૫ને મંગળવારે ખંભાતમાં રહીને ત્યાંના રાજમાન્ય શ્રેષ્ઠી નાગજીના આગ્રહથી ‘અગડદત્ત રાસ' ૩૯ ઢાળમાં રચ્યો. ૧૭૦૦ - ધનવિજયે છ કર્મગ્રંથ પર બાલાવબોધની રચના કરી. મતિસાગરે ‘ખંભાઈતિની તીર્થમાળ'ની રચના કરી. ૧૭૦૧ ૧૭૦૩ - ૧. ભુવનકીર્તિ બીજાએ ‘ગજસુકુમાલ ચોપાઈ’ રચી. ૨. સકલચંદ્ર ઉપાધ્યાયે વાસુપૂજ્યજિન પુણ્યપ્રકાશ રાસ અથવા સ્તવનની રચના કરી. ૨. ઋદ્ધિવિજય વા ખંભાતમાં ચોમાસું કર્યું. અહીં તેમણે વરદત્ત ગુણમંજરી રાસ રચ્યો. ૧૭૦૫ - ૧. વિનયવિજય ઉપાધ્યાયે વિજયદેવસૂરિ લેખ અથવા વિજ્ઞપ્તિની રચના કરી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy