SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૩૧૩ સં. ૧૭૦૧માં સૌ પ્રથમવાર ઉલ્લેખ થયેલ જિનાલયો જે આજે વિદ્યમાન નથી તેની યાદી વિસ્તાર મૂળનાયક નોંધ અલિંગવસહી સંભવનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. (આજનો માંડવીનો પોળનો વિસ્તાર) આલીપાડો ચઉમુખ અને અષ્ટાપદ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જીરાઉલઈ પાટિક વાસુપૂજ્ય સ્વામી સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. પદ્મપ્રભુ સ્વામી સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આદેશ્વર - સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. મુનિસુવ્રત સ્વામી સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. નમૂનાથ સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આદેશ્વર સં. ૧૭૮૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. મહાભિષિમીની પોળ જગતવલ્લભ પાર્શ્વનાથ સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૪૭માં આ જિનાલયનો ઉલ્લેખ ચોકસીની પોળમાં થયેલો છે. ત્યારબાદ આ જિનાલયને જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં પધરાવી દેવામાં આવ્યું છે. શીતલનાથ સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ મહાવીર સ્વામી-ગૌતમસ્વામી (મહાલક્ષ્મીની પોળ-ચોકસીની પોળ)ના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે. શાંતિનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સોમચિંતામણિ પાર્શ્વનાથ સં ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. શ્રીમલ્લછરનો પાડો ચંદ્રપ્રભુ સ્વામી સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ધારવાડો વિમલનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. અમીયા પોળ આદિનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. રવજીચેલાની પોળ પાર્શ્વનાથ સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સહસદ્ધ પોળ આદેશ્વર સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy