SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ८ વર્ષગાંઠ દિવસ મહા |સુદ દશમ ભાદરવા સુદ નોમ વૈશાખ |સુદ પાંચમ ફાગણ વદ સાતમ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત Jain Education International સં. ૧૯૦૦ પહેલાં સં ૧૭૦૧ પહેલાં સં ૧૬૭૦ |સં ૧૬૭૦ . |સં ૨૦૦૯ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ આ શ્રી વિજયદેવ |સૂરીશ્વર આ શ્રી વિજય સેનસૂરીશ્વર મહારાજ આ શ્રી વિજય |સેનસૂરીશ્વર |મહારાજ ૧૧ પટનું નામ સમેતશિખર, આબુ, તારંગા, કેશરિયા, રાજગૃહી અને ગિરનાર. ગિરનાર અને શત્રુંજય. For Personal & Private Use Only ૧૨ વિશેષ નોંધ જિનાલય સુમતિનાથ ચૌમુખજી તરીકે ઓળખાય છે. પદ્માવતી દેવી, સરસ્વતી દેવી તથા ૨૯૧ મહાલક્ષ્મી દેવીની આરસની મૂર્તિઓ છે. સુમતિનાથ ચૌમુખજીની ચારેય પ્રતિમા પર સં. ૧૬૬૪નો લેખ છે. જીર્ણોદ્ધાર સં.૨૦૩૮માં થયેલ છે. આદેશ્વરના આરસ ના પગલાંની જોડ છે. સં૰૧૬૭૦થી આજ દિન પર્યંત આ જિનાલય ભોંયરાયુક્ત રહેલું છે. ભોંયરાના ત્રણે પ્રતિમાજીઓના ઘુમ્મટો ઉપરના શ્રીસંભવનાથ જીના રંગમંડપમાં આવે છે. ત્રીજે માળ છે. www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy