SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૨૪૭ સં. ૧૬૬૪ (૨૯) સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શનૌ............. (૩૦) સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની ઔસવાલ જ્ઞાતિય....ભાર્યાબાઈ..... તત સુત સો લાલ ................ (૩૧) સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની શ્રી.....સો કરઆતિત બાઈ પરમ શ્રાવક સોડા ........ (૩૨) સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની શ્રી ઔસવાલ જ્ઞાતિય વૃદ્ધ શાખીય......પરમ શ્રાવક સમકિત ધારક સો | શ્રી. (૩૩) સં. ૧૬૬૪ વર્ષે માહા સુદિ ૧૦ શનૌ શ્રી સ્થંભતીર્થ વાસ્તવ્ય શ્રી મહાવીરબિંબ કારાપિત ધીવટી મધ્યે બાઈ નાકુ દેવ ગૃહસ્થા શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયસેન સૂરિભિઃ | છ || || શુભ ભવતુ ll સં. ૧૬૬૬ (૩૪) સં. ૧૬૬૬ વર્ષે ફાલ્ગન સુદિ ૩ ગુરૂ સ્તંભતીર્થ વાસ્તવ્ય લઘુઉકેશજ્ઞાતીય સારુ કાહનજીકન ભાર્યા મરઘાબાઈ પ્રમુખ કુટુંબયતન સ્વશ્રેયસે શ્રી મુનિસુવ્રતબિંબ કારિત પ્રતિષ્ઠિત ચ શ્રીમદ્દ......ભટ્ટારક....શ્રી હીરવિજયસૂરીશ્વર પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વર નિર્દેશાત્ શ્રી વિજયદેવસૂરિભિઃ || ચિરબંદતાત્ શ્રી રતુ // સં. ૧૬૬૭ (૩૫) સં. ૧૬૬૭....... (૨૯) ચોળાવાડો-સુમતિનાથ ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકી સુપાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૩૦) ચોળાવાડો-સુમતિનાથ ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકી અજીતનાથની પ્રતિમાનો - લેખ. (૩૧) ચોળાવાડો-સુમતિનાથ ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૩૨) ચોળાવાડો-સુમતિનાથ ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકી સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૩૩) ગીમટી-મહાવીરસ્વામીના જિનાલયમાં મૂળનાયક મહાવીરસ્વામીની પ્રતિમાનો લેખ. (૩૪) બોરપીપળો-મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૩૫) માણેકચોક-વાસુપૂજયસ્વામીના જિનાલયમાં મૂળનાયક વાસુપૂજયસ્વામીની પ્રતિમાનો લેખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy