SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૧૭૧ સ્વપિતૃ શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ કારિત રાજનગરે શ્રેષ્ઠી નાથાલાલ સુત રતિલાલ કૃતાંજનશલાકા મહેસાણા આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ | શીતલનાથ : સં. ૨૦૦૨ વૈ. સુ. ૧૧ શનૌ ખંભાત વાસ્તવ્ય શ્રી જ્ઞા, રમણલાલેન સ્વપિતૃ શ્રી દલસુખભાઈ શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ કા રાજનગરે છે. નાથાલાલ સુત રતિલાલ કૃતાંજનશલાકા મહેo તપાગચ્છાચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ | ટૂંકમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૪૬માં થયેલી છે. ચોળાવાડો સુમતિનાથ - ચૌમુખજી(સં. ૧૯૦૦ પહેલાં) ચોળાવાડો વિસ્તારમાં શ્રી સુમતિનાથ-ચૌમુખજીનું ઘુંમટબંધી જિનાલય આવેલું છે. જિનાલયમાં ગભારાની રચના રંગમંડપમાં જ વચ્ચોવચ કરવામાં આવેલી છે. એમાં ચૌમુખજી પ્રતિમાજીઓ બિરાજમાન છે. ચારે પ્રતિમાજીઓ અલગ અલગ તીર્થંકર ભગવાનની છે. તે અનુક્રમે શ્રી સુમતિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી અજિતનાથ તથા શ્રી સુપાર્શ્વનાથ છે. પ્રતિમાજીઓ પાષાણની છે. ચારેય પ્રતિમાજીઓ મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયક ચૌમુખજીના ચારેય પ્રતિમાજી ઉપર સં. ૧૬૬૪..... મહા સુદિ ૧૦..... શનિવાર એ મુજબનું લખાણ વંચાય છે. (૧) ચૌમુખજીના શ્રી સુમતિનાથજીની પ્રતિમા પર નીચે મુજબનું લખાણ વંચાય છે : સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની શ્રી ઔસવાલ જ્ઞાતિય વૃદ્ધ શાખાય...પરમ શ્રાવક સમકિત ધારક સોશ્રી ... (૨) પાર્શ્વનાથ સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની શ્રી ... સો. કરઆતિત બાઈ પરમ શ્રાવક સો .. (૩) અજીતનાથ સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શની ઔસવાલ જ્ઞાતિય..... ભાર્યા બાઈ... તત્ સુત સોલાલ | ... (૪) સુપાર્શ્વનાથ સંવત ૧૬૬૪ વર્ષે મહા સુદિ ૧૦ શનૌ.... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy