SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બાળદીક્ષા અંગે પ્રશ્નોત્તરી કુંભોજતીર્થની યાત્રાએ પ્રવચન દશમામાંથી આષ્ટા-મીરજવાડી માઘ કૃષ્ણા- ૬ વિ.સં. ૧૯૯૪ તા. ૨૦-૨-૧૯૩૮, રવિવારે બપોરના ત્રણ વાગ્યાથી જ વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આષ્ટા, સાંગલી અને કરાડ વગેરે સ્થળોએથી મોટો જનસમુદાય આવી પહોંચ્યો હતો. આજના વ્યાખ્યાનમાં દિગંબરોની હાજરી મોટા પ્રમાણમાં હતી, જેમાં દક્ષિણ-મહારાષ્ટ્રના દિગંબર નેતા તરીકે જાણીતા થયેલા શ્રીયુત બાલાપ્પા ચંદાપ્પા ધાવત' મુખ્ય હતા. - પ્રવચનમાં પાછળથી શ્રી ધાવત’ તરફથી બાલદીક્ષા સંબંધી પ્રશ્નો પુછાયા : સમય થોડો હોવાથી, પૂ. આચાર્યદવે બાલદીક્ષા સંબંધી પ્રશ્નોનો વિષય પણ ઘણો જ ઝડપથી ચર્ચો હતો : એટલે તેમાંના ઘણા થોડા ભાગનું અવતરણ જ લઈ શકાયું છે. બાલદીક્ષા સંબંધી વિરોધી સાહિત્ય વાંચવાના કારણે વિપરીત વિચારના બનેલાઓ ઉપર પણ આ વ્યાખ્યાનની ઘણી જ સરસ અસર થઈ હતી. ગુજરાતી નહિ સમજી શકનારાઓ આજે ઘણા હોવાથી આજનું પ્રવચન હિન્દી ભાષામાં થયું હતું. અત્રે નીચે તેનું સારભૂત ટૂંક અવતરણ આપવામાં આવે છે. દ ૧૦- જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005591
Book TitleJain Diskha ange Patrakaronu Valan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Kirtiyashvijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy