SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૨ ) વિશ્વ રચના પ્રબંધ. તે સ્થિર વસ્તુ પણ કોને આધારે છે તે પ્રશ્નનો ઉ-ત્તર કેઈ ન જ આપી શકે. આ યુક્તિમાં નાસીપાસ થયેલ આકર્ષણ સિદ્ધાંતના ગેટાળાથી અને સંદેહ માટેના વિરોથી તથા ભાસ્કરાચાર્યે કહેલ જ વર્તાઈ રેત ઈત્યાદિ લેકના અનવસ્થિતરૂપ દોષથી આકર્ષણ સિદ્ધાંત પૂર્ણ રીતે ચુંથાઈ જાય છે. છતાં તે પર જ્યારે ધોરણ બાંધી જાણી જોઈને ભૂલને પાત્ર બનતા જવાય, તે તે ભૂલ આવી સૂર્યમાળા વિગેરે-આધુનિક યુકિતમાર્ગને દેખાડે છે. કારણ કે શું શું નતિમિના એમ બને છે, પણ સત્યાસત્યનું નિરીક્ષણ કરવું એ દરેક સમજુની ફરજ છે. વિઘાથી–તે પછી સૂર્યમાળામાં જે ગ્રહો છે તેનું અંતર અને કમ બરાબર છે કે ફેરફાર છે? ઉત્તર-પૂરું નાસ્તિ ઉત્તર રામવા ? જ્યારે સૂર્યની આસપાસ પૃથ્યાદિ ગ્રહોનું ભ્રમણ કબુલ થઈ શકે તેમ નથી, તે પછી સૂર્યમાળા કહેવાયજ કેમ ? છતાં પણ તમે તમારી વાત ભલે આગળ ચલાવો, તેમાં જે સત્ય હશે તે તુરત અનુભવાશે. પ્રશ્ન-સૂર્યમાળા માટેનું નીચેનું ગ્લ૯૫નાચિત્ર ઠીક થશે. અંગ્રહ માટે નીચે પ્રમાણે અંગ્રેજો કહે છે. તેની ઉત્પત્તિચક્રવીંટી પ્રમાણે જાણવી. ગ્રહ. , રવિથી દુર માઈલ. કદ પૃથ્વીથી દર સેકંડે | વવર્ષે માઇલ વેગ | ૩૮૦ ૦૦૦૦૦ ૨૩ શુક્ર | ૬ કેડ ૮૦ લાખ ૨૦ ૮ કેડ ૨૭ લાખ. ૧૮(૧૨) (અહીં ૩ લાખ ચંદ્ર પૃથ્વીથી રાા હજાર ૬ હજાર કુટ મંગળ | ૧૪ઝેડ ૪૦ લાખ પર્વત છે.) ગુરૂ ૪૮૩ કેડ ૪૦ લાખ ૧૩૦૦ (૪૦૦ ૬ શનિ ! ૮૮ ઝેડ ૪૦ લાખ યુરેનસ | ૧૮૦ ક્રોડ ८४ નેપથુન ૨૭૭ ક્રોડ આ સર્વ ગ્રહોનો યોગ ઈ સ. પવે ૨૧ ૨૮ થી ૨૧પ૮ માં થયા હતા. અમેળ૦૧૮) બુધ પૃથ્વી ૧૫ ૧૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy