SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન છ. ( ૫૩ } ભેદથી ગમનાગમન કરે છે, અને યજનકારક દેશમાં શ્વેતાથી આવે છે. ત્ર. અ૨, અ. ૧, ૫, સૂથે દિ ગતિવિન.... एकोनषष्ट्यधिकपंचसहस्र ५०५९ योजनानि मेरुं प्राद क्षिण्येन परिभ्राम्यति. . અ. ૨, ૫૦ ૫, અ. ૨, વરતી ગરિ હૈ તે થવાથિ-વાવા અને પૃથ્વી, અમર અચલ છે. બુહર કહે છે કે–જેનોની વિદ્યા ઘરની છે, તેના ગ્રંથ ૨૨૦૦, ૨૪૦૦, વર્ષ પૂર્વના છે. તેમાંને તિષને પાઠ એ પ્રાચીન તિષને નમુન છે ( ગુજ૦ ૧૩/૪૦-૪૧ ) તેમાં પણ પૃથ્વીને સ્થિર કહેલ છે. જુઓ પવિત્ર પુસ્તક બાઈબલ—માત્થી,” ૨-૯ તારે ઈસુના જન્મસ્થાને ગયે. ( આ માન્યતા ખગોળવિદ્યાથી અલગ જઈ પડે છે ) સભાશિક્ષક” ૧૪ પેટી જાય છે ને પેટી આવે છે, પણ પૃથ્વી કાયમ છે. સૂર્ય આથમે છે ને ઉગે છે. ગીત. ૧૦, ૫” તેણે અચલ પૃથ્વીને પાયો નાંખ્યા. “ગીત. ૧૦૯, ૯૦ પૃથ્વી સ્થિર છે, “ અહેસુયા ૧૦, ૧૨, ૧૪.” માં સૂર્યને સ્થિર રહેવાનું ફરમાન છે. (ચાલતા સૂર્યને સ્થિર થવા હુકમ કરે છે.). કુરાનની બીજી સુરામાં કહ્યું છે કે–પછી તેણે આકાશ ઉપર સત્તા ફેલાવી. પછી (પૃથ્વી બનાવ્યા પછી) તેણે સાત આકાશે બનાવ્યા (૨૯) તેની કેરશીમાં આકાશ અને પૃથ્વીનો સમાવેશ થાય છે (૨૫૪) - ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષ હીપારકસ પૃથ્વીને સ્થિર કહેતે હતે. કેપીરસે ઈ. સ. ૧૬ મી સદીમાં ટેલીમીનેના મતને છેટે ઠરાવ્યું, તે ગ્રંથ તેના મૃત્યુ પછી બહાર આવ્ય, નહિં તે તેને પણ ગેલેલિયેની માફક સજા થાત. તે - બનેની વચમાં ઈકબ્રાહિએ મત ચલાવ્યું હતું કે પૃથ્વી સ્થિર છે, સૂર્ય ચંદ્ર ફરે છે, અને બીજા ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે. હાલમાં “પૃથ્વી સ્થિર છે ને છકેણી છે ” એવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy