SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૨૦૨ ) વિશ્વરચના પ્રબંધ. ત્રાજક કપિલ નામે થયે હતું, તેને શિષ્ય આસુરિ, આસુરિને શિષ્ય નામી પરિવ્રાજક. પછી ઘણું કાળે તેઓના ધમેના મુદ્દાઓ લેકેને વિસ્મરણ થવાના ભયથી ગ્રંથ રૂપે કેઈએ ગોઠવ્યા હશે, પણ પરિવ્રાજકના મૂળ ગ્રંથમાંથી જ બીજા ધર્મોની હયાતીમાં તે ધર્મ પેદા થવાનું જણાવનાર પાઠ મળી આવે છે. ભરત ચકી પછી તેની ગાદીયે ક્રમે ૧ સૂર્યયશા, ( સૂર્યવંશ ) ૨ મહાયશા, ૩ અતિબલ, ૪ બલભદ્ર, ૫ બલવીર્ય, ૬ કીતિવીર્ય, ૭ જયવીર્ય ( સુતર જઈ ) અને ૮ દંડ. વીર્ય, એ પ્રમાણે રાજાઓ થયા હતા. તથા બાહુબલિની ગાદીયે તેને પુત્ર ચંદ્રયશા બેઠો હતો, જેનાથી ચંદ્રવંશ ચાલ્યા. પણ તે સર્વમાં કેઈ ચક્રવતિ થ ન હતા. ભરત ચક્રવતિ પછી કેટલેક કાળે બીજો ચક્રવતિ સગર નામે થયેલ છે. એમ ઘણું ઘણું કાળના અંતરે એક સાથે છ ખંડનું અખંડ રાજ્ય ભેગવનારા ૧૨ ચક્રવતિઓ થયા છે. બાર ચટ્ટવર્તિઓનું કેષ્ટક નીચે પ્રમાણે છે. A 1 ભરત ૪૦ દેહમાનનંબર નામ. ધનુષ્ય પ્રમાણ આયુષ્ય. ૫૦૦ ૮૪ લાખ પૂર્વ સગરે ૪૫૦ ૭૨ લાખ પૂવ મઘવાન ૪૨I ૫ લાખ વર્ષ સનકુમાર ૪૧ાા ૩ લાખ વર્ષ શાન્તિનાથ ૧ લાખ વર્ષ કુંથુનાથ ૫૦૦૦ અરનાથ ૮૪૦૦ સુભૂમ મહાપદ્મ ૩૦૦૦ * ૧ ૯ I હરિણું ૧૦૦૮ ૦ ૦ ( ૧૧ | ક્ય ૩૦૦૦ વર્ષ ' ૧ | બ્રહ્મદત્ત ૭૦૦ વર્ષ * કપિલ મનુપુત્ર કહેવાય છે, તે વખતે બીજા ઘણા ધર્મો હતા. ૦. ૩૫ છે ૦ ? ૦ " ૦ ૦ ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy