SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) 'વિશ્વરચના પ્રબંધ.. રીતિકાર એટલે એ એંશી માંડલા છે એમ કહ્યું છે. બન્ને સૂર્યો અત્યંતર અને બહારના માંડલાના ચાર વડે કરીને ચાલે છે, જેથી અયનના ફેરે જોઈ શકાય છે. સૂર્ય એકેક, શશિ સાથે ૧૫ થી અધિક માંડલામાં ચાર ચરે છે, અને તેની સાથે ચાંદ્રમાસની ગણના મેળવવાને દર ર વર્ષે એક માસની વૃદ્ધિ, અને દર ૧૯ કે ૧૪૧ વર્ષે એક માસની હાનિની ગણના કરવામાં આવે છે. પહેલે માંડલે સૂર્ય હાય ત્યારે દિવસ માટે હોય છે, અને કોમે ઉત્તરોત્તર અમેટાં મોટાં માંડલે જતાં છેલે માંડલે સૂર્ય જઈ પહેચે છે તે વખતે દિનમાન નાનું હોય છે. ( ચિત્ર. ૧૧ મું. ) ત્યાર પછી વળી ઉત્ક્રમે નાના નાના માંડલાં વટી સૂર્ય પહેલે માંડલે આવી પહોંચે છે. આ પ્રમાણે સૂર્યને ગમનને અધિકાર જા . ૪ ચંદ્ર ૧ નક્ષત્રમાસથી ૧ ચંદ્રમાસમાં ૨ ૮૬ અધિક પ્રમાણ માંડલાં ફરે છે. ( હૃ. ૨૪૨-૨૪૧ ) * આ ગણના માટે મારું નિશુદ્ધિનું વિવરણ વાંચવું. - સૂય માંડલા માં ૧ માં. ૧૮૪ રાશિ મકર દિનમાન મેટું નાનું જબુમાં ક્ષેત્રયોજન ૪પ૦૦૦ , ૬૩૨૪૬. લવણમાં , ૩૩૩૩૩ ૬૩૨૪૫ ૭૫ અભ્યતર પહેાળું , ૮૪૮૬ ૮૪૮°É. ઉદયાસ્તાંતર છ ૮૫૨૬ દર મુહૂર્ત ગતિ , પ૨૫૧૬ ૫૩૦૫૪ ક્ષેત્રફળ જન ૨૮૬૪૦ ૧૦૦૬૬૦ ક્ષેત્રફળ જન વૃદ્ધિ પ૩૪ ૧૦૨૦ સૂર્યચંદ્ર માંડલા ૦ ૫૧૦ સૂર્ય કુલ માંડલા ૧૮૪ ભૂરાધ યો૦ માંડલે માંડલે યો૦ ૩૫ ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy