SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ - નિવેદન તેરમું. - (૧૭૭), ફેરફાર છે તે અનુપયોગ કે વધારે ઉપગથી બન્યા છે. કેમ એિકજ વ્યક્તિમાંથી નર-માદા તરીકે વ્યકિતઓ જુદી થી હશે, પણું પ્રથમ બન્નેના અવયવે સરખા હશે. પછી આાંકસ્મિક રીતે કઈ કારણે જનનાદિ ક્રિયાનિમિત્ત બે ભેદ ૫ડયા છે. બીજાને તે અવયવ નિરૂપયોગી થયું, આ પ્રમાણમાં સત્ય સવરૂપ શંકાશીલ રહે છે, તે પણ ! * અનુમાન થાય છે કે-વાંદરાની જાતનું રૂપાંતર થવાથી વગડા માં જંગલમાં કે રણમાં ફરનારા ભરવાડ જેવી સ્થિતિ બની એટલે તેવા મનુષ્ય કહેવાયું. તે સ્થિતિમાંથી સુધરતાં છુટા છુટા ઘરે બાંધ્યા, પછી પોતાનું રક્ષણ કરવા માટે ભેગા ભેગા જથાબંધ ઘરો બાંધવા લાગ્યા, અને તેનું ગામ એવું નામ આપ્યું ખેતીનું કામ મનુષ્યોએ આરંહ્યું, પૃથ્વી પર ઘણાં . ધરો થયા, લેકેએ સ્વબુદ્ધિથી કળાએ ખીલવી, નવા શહેરા બનાવ્યા, આ પ્રમાણે આપણા પૂર્વજોથી આપણી બુદ્ધિ વિશેષ છે, ને ભવિષ્યની પ્રજા તે તર્કથી ઘણુજ શોધ કકરશેસા રીતે સૂર્યના જડ ગળામાંથી ઉત્ક્રાંતિરૂપે જગતની ઉત્પત્તિ થયેલ છે, અને આ પૃથ્વી સૂર્ય ફરતી ભ્રમણ કરે છે, ઘણે કાળે સર્વ પાછું સૂર્યમાંજ મળશે. ટેક પર ચેતન્યવાદિઓ કહે છે કે-ઉપરના દરેક મતમાં જડવાદને અગ્રણ્ય મનાય છે, પરંતુ જડમાંથી ચેતન્ય કદી પણ મળી શકે નહિ; વળી ચિતન્ય એજ જગતમાં કાંઈ જુદી વસ્તુજ નથી એમ કહેવાય તે સર જગદીશચંદ્ર બોઝ ચેતન્ય હાવા વિષે જગતને સિદ્ધ કરી આપેલ છે. ( ભારત સેવા. પુ. ૧-એ. ૧૭તા. ૨-૧-૨૦ ) . . * પુનર્જન્મથી પણ જીવની હૈયાતી સિદ્ધ થાય છે, જુઓ આ પ્રમાણે પારસી ગ્રંથ કહે છે કે, મેહેઆબાદના જીવે ઘણું જન્માંતરે કરેલ છે. મનુષ્ય પશુ-પક્ષિપણુમાં અને પશુઓ મનુષ્યપણામાં જન્મ ધે છે. મીનળદેવીને જાતિસ્મરણથી પૂર્વભવનું જ્ઞાન થયુ હતું એ બ્રાહ્મણગ્ર કહે છે. માતરનું સ્મરણ બલી નગરમાં કેકચીનંદન નામની એક વકીલને ઘરે પુત્ર જન્મે, હાલ જે ચાર વર્ષને ઘેર્યો છે, ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy