SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ - વિશ્વરચના પ્રબંધ. * છેડા મનાય છે. આ રીતે જાગતને ચગ્ય વસ્તુ તેયાર થતાં ઇશ્વર ભય પામી, વિશ્વાuિત્ર પાસે જારી, તેના મનનું સમાધાન કર્યું અને તેને એવાવેલ મનુષ્યના સુખને ઈશ્વર પિતાના જગતમાં સાળી ઉંચા રાખ્યા, જેને આપણે શ્રીફળ કહીએ છીએ [ ૩૯ ] પરાણિક-મુકતશાસ્ત્ર પાને ૧૦૩ માં લખ્યું છે કે-પ્રથમ આ પૃથ્વીમાં જે કંઈ હતું તે ન કહેવાય ન વર્ણવી શકાય એવું અદેશ્ય, આનંદમય, નિષ્કલ અને અચળ તત્વ હતું. [ ૪૦ ] કાળવાદીઓ કહે છે કે-જનિતિ અતાનિ એટલે કાળ પૃથ્વી વિગેરે પાંચ ભૂતેને બનાવે છે. પ્રજાને થાપે છે, દરેકનું રક્ષણ કરે છે. રાતવિભાગ વડે વનસ્પતિના નિયમો, ઠંડી, ગરમી, વૃષ્ટિ, ગ, સ્થિતિ, વિવિધ અવસ્થાઆ વિગેરે કતક-કાર્યોમાં કાલનીજ મહત્તા દેખાય છે. ( નવીન્ન રીજા) - [૪૧ ] સ્વભાવવાદીઓ કહે છે કે દરેક કાર્યનું કારણ પોતપોતાને સ્વભાવ છે, દરેક ભાવ સવારથી જ ઉત્પન્ન થાય છે. જેમકે-માટીમાં ઘડા થવાને સ્વભાવ છે તેથી તેમાંથી ઘડે થાય છે, પણ વસ્ત્ર બનતું નથી. આવી જ રીતે તાંતણામાંથી-દેરામાંથી કપડું થાય છે. પાકવાના જ્ઞશાવવાળા મગ ાંધવાથી પાકે છે, પણ કેડ મગ દરેક પ્રકારની સંધવાની સામગ્રી હોવા છતાં માત્ર પાકવાને સ્વભાવ ન હોવાથી બધી મહેનત નકામી કરે છે. શેરડીમાં મીઠાશ છે, પાનમાં રંગ છે, કુલમાં સુગંધ છે, અને ચંદનમાં શીતલતા છે, તે પણ તેના સ્વભાવથી થયેલ શકિતઓ છે. [ ૪૨ ] કર્મવાદીઓ કહે છે કે-જગતનો કઈ કર્તા નથી. કેમકે પોતપોતાનાં કર્મો પ્રમાણે જીવે સુખી કે દુ:ખી થાય છે. વિદ્યક ગ્રંથ તે રેગોત્પત્તિમાં છાનાં પ્રાકૃત કપાકને જ મુખ્ય માને છે. [ 2 ] દુર્વાસા ઋષિનો પુત્ર અશિરા કરે છે કે – કાર પિતે પણ કર્મને આધીન છે. . . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy