SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ - વિશ્વરચના પ્રબંધ. મામાનાકાભ્યો “ કૃતિ કહેવાય છે. તે દિ મધ્ય તથા સંત ગરમી, અવ્યય, અનરાવ, ચાવીર ને સારા રસ ગંધ તથા પશથી હિત છે પ્રપતિનું નામ નામ મધા કે અવ્યા છે. પ્રકૃતિથી વિ જન્મે છે, શાનાદિ આઠ પ્રકારે જરૂપ છે. બુલ્લિી અહંકાર અને - કારથી શ રૂપ, ગધ, રસ, અને એ પણ માત્રા પ્રકટે છે. બુદ્ધિ અહંકાર અને પાંચ માત્રા તે સાત વો અતિકિતિ રૂપે છે. તેમાંથી આંખ, કાન, ના ભે, ચામડી એ પાંચ બુદ્ધીન્દ્રિય, વાણું હાથ વિગેરે પાંચ કરો - ન્દ્રિય, અને મને એમ અગ્યાર વિકાર થાય છે. આ પ્રમાણે પ્રકૃતિ વિગેરે જેવીશ ત છે, અને પચ્ચીશણું તરત પુરૂષ તે અતિ-વિકતિવાળ, અમૃત, ચેતન લેવી, તિવ્ય, સર્વગતે, અકિંચ, અકર્તા, નિર્ગુણ અને રુમ છે. આ પ્રકૃતિ પુરૂષને ભગવતગીતામાં ક્ષાર અને અક્ષમ કેતથી સ્પષ્ટ કરેલ છે. ( જુઓ કલમ-૧૧ ) , , ૨૭ ] મીમાંસાચાય જૈમિનિ સૃષ્ટિ તથા વેદાને શ્રાદિ પણ કરે છે. પાકા જગતમાં સત્રજ્ઞ પુરૂષ હોય તે સાચતા આ સવસંત ની જાણ : છે [૨૮]ઇ. સ. ના સાતમા સૈકામાં થયેલ શરાચાર્યજી કેવલાદ્વૈત વાદને સ્વીકારે છે. તે જણાવે છે કે આત્મા એક છે. ગતની ઉત્પત્તિનું કારણ બ્રહ્મ છે. અચિંત્ય શરિરી પરએશ્વર અને માયાથી ઍલિકની પેઠે જગવીરાના:ચાર્ય પાથનાં દત્યનાં ફળ મળે છે, અને છેવટે જગતને પ્રલય છે. તેમનું સૃષ્ટિ રચનાનું લક્ષણ વેદાન્ત ગ્રંથોમાં આ પ્રમાણે છે સંસારમાં પશુ, પક્ષી વિગેરે પદાર્થો ક્યા છે તે પૂર્વ પ્રલયમાં જગતની પૂર્વાવસ્થામાં આવ્યા, અવ્યકૃત ભાવથી પસ્થિતામાં લીન હતા. આ અભત અવસ્થાજ નિર્વિશિષ બોતાનું રૂપાંતર. મારાજ જગતરૂપ કાર્યનું ઉપાયાત ધારણ છે. કાના વિતરણ કારનું અસ્તિત્વ સામેલ છે, આ કારને નામ કા ની બીજશકિત અથવા વશકિત છે જુઓ બ્રહ્મસૂત્ર ૧-૩ નું ભાષ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy