SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન સાતમું મી. પ્રેસન કહે છે કે-ધ્રુબીંદુ કદંબ પાસેના છ અંશ દુર રહેલ બને ફરતે હોવાથી આ અંતર કાયમ ન રહેતાં ૨૩ થી ૩૫ અંશ રહે છે. સને ૧૯૦૬ માં છપાયેલ જ્ઞાનકેષમાં જણાવે છે કેલાપ્લાસે ક્રાંતિવૃત્તના તિર્યકત્વની મર્યાદા શેાધવા બહુ પ્રયત્ન કર્યો હતે પણ વિશ્વસ્ય આંકડા આવ્યા નહીં. હાલના કડક ગતિના પરિણામે આ મર્યાદા ૨૩ અંશ કરતાં ઓછી-વધુ થઈ શકતી નથી એવું બતાવી શકાય છે. ધ્રપ્રદક્ષિણામાં ધ્રુ મધ્યબિંદુ નથી તે સર્વમાન્ય છે, પણ આ તરફ કાંતિવૃત્તના ૨૩ મા અંશની માન્યતાના વિરૂદ્ધ મતે કહે છે કે-ઉપપત્તિને વાદ ઉભે રહે છે. હિમપ્રલય અને સોમયુગ ક્રમે સોળ સેળ હજાર વર્ષના હોય છે, અને તે થવાનું કારણ ક્રાંતિવૃત્તનું તિર્યકત્વ છે, તો કયારેક ક્રાંતિવૃત્તના ૩૫ અંશ પણ હશે, જેને લીધે શીતકટીબંધની મર્યાદા તિર્યકત્વના અંશ સુધી હશે, એટલે તે દરેક ભાગમાં હીમ જામેલ હશે, જે અત્યારે ધ્રશાધના અનુભવથી સમજી શકાય છે. - અમેરિકાના શે ધકે કહે છે કે આટલાંટિક મહાસાગર આપણી પૃથ્વીનો એક દેશ હતું, પણ ધુમકેતુ સાથે અથડાવાથી નાશ પામ્યા છે. ડો. કાઉસને ભૂતપ્રમાણુથી એવો મત છે કે-આટલાંટિક એ એક સ્વતંત્ર ગ્રહુ હતા, અને પૃથ્વી સાથે અથડાવાથી નાશ પામ્યા છે. વળી તે ગ્રહના માણસે મંગલગ્રહમાં જઈ વસ્યા છે. - વિશેષ માટે જગતની રચનામાં આધુનિક પરસ્પર વિરૂદ્ધ સિદ્ધાંતે નિવેદન ૧૨ માંથી જેવા ભલામણ છે. ગતિના સંબંધમાં પરમેનીસના શિષ્ય યૂનાની દશનશાસ્ત્રી જેનો અને હિરેકલેટસને ગતિની બાબતમાં વિરોધ હતે. મી. રસલ વગાસન અને ડેલે પણ જેની ગતિની માન્યતામાં યથેષ્ટ ઉત્તર વાળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy