SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Ran n ond રિલ સંસારમાંથી ઉત્પન્ન થયેલા કષાય ને જે ગુરુની નિશ્રા વિના નાશ કરવા ઈચ્છે છે, તે આત્મા છે ભયંકર જળચરાના સમૂહથી યુક્ત સમુદ્રને તરાપા વિના 8 તરવા ઈચ્છે છે. .. શુદ્ધ આજ્ઞાથી આત્માને વિષે ચિત્તવાળા (પરવૃતાંત પ્રત્યે આંધળા બહેરા મૂગાં જેવા) જીને પ્રાયઃ કરીને અતિરૌદ્ર (નરકાદિ ગતિમાં લઈ જનાર) એવું પણ કર્મ તથા સ્વભાવે જ ફળ આપતું નથી કે અર્થાત્ નિષ્ફળ જાય છે.' બુદ્ધિશાળી પુરુષે સર્વત્ર ઉચિત કરવું છે આ રીતે ફલ સિદ્ધિ થાય છે.. ભાવથી જિનાજ્ઞા પણ આ (ઉચિત કરવું તે) જ છે. ઉપદેશપદ તીર્થકર ભગવતેના આગમ સૂવોને જેઓ ન્યાયાજિત દ્રવ્યથી લખાવે છે તેઓ વસ્તુતઃ મુક્તિ છે પુરીમાં નિવાસ સ્વીકારપત્ર (દસ્તાવેજ ) લખાવે છે. જે -ઉપદેશ તરંગિણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy