SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧ મુ. ૮ મા સૈકાથી રિલા અક્ષતા ધર્મ વેદના નથી. ૧૨૫ આવી રીતે તે તે પદાર્થાનું મહત્વ એક થવામાં ખરૂ કારણ જોતાં તે તેના પ્રતિાકકોની ખામીને લીધેજ બનેલુ છે એવા વિચાર કરવા તેજ વિશેષ પ્રશસ્ત છે એમ મારૂ માનવું થાય છે. કુમારીલ ભટ્ટ અને શકરાચાય. ઇ. સ. ના ૮ ૯ મ સંકામાં થયા. હિદલેકના ટુક। ઇતિહાસ. સને ૧૮૮૬ ની બીજી આવૃત્તિ. ડાકતર હંટર : કૃત અંગ્રેજી પુસ્તકનુ ગુજરાતી. તેમાંથી લીધેલા ઉતારા. પૃ. ૧૦૩ માં—પહેલા આચાય કુમારિત બિહારના પવિત્ર બ્રાહ્મણ હતા. ઈસ્વીસનના આઠમા સૈકામાં તેણે ઉપદેશ કરવા માંડયું. પૃ. ૧૦૯—શ’કરાચાય . સનના ૯ મા સકા ૦૦૦ એમના જન્મ મલખાર દેશમાં થયા હતા........તેમને બ્રાહ્મણાના વેદાંત મતને તેનું છેલ્લું ત્ર આપ્યું અને લેાક પ્રિય કરી પ્રજા ધમ બતાવ્યા. ૮ મા કે ૯ મા સૈકામાં તેમને ટ્રુક। ભવ પુરા થયા પછી–પ્રત્યેક નવા હિંદુ પંથને સગુણ ઇશ્વરની સ્થાપનાથી આરંભ કરવા પડે છે. એ કહેવું ભાગ્યે અતિશયેાક્તિ કહેવાય. પૃ. ૧૦૭-હિંદુમતને ધર્મના આધાર.........જેમ હિંદના લેાકની અનેક જાતા પરથી નાતા બની તેમ વેદના જૂના સાદા માર્ગ-યુદ્ધના શાંત મત અને અનાય લેાકાના ભયાનક વિધિ કુલડીમાં ગલાઇ, તેમાંના મૂલ્યવાન્ ધાતુ અને મેલના મિશ્રણ રસ્સના હિંદુ દેશ બન્યા બૌદ્ધ ધર્મની અસર માદ્ધ મતે હિંદુ મતમાં પોતાના દાન ધર્મના ઉદ્ધાર ઉત્સાહ સુકચે. એટલું જ નહીં પણ પોતાનાં ઘણાંક ધમનાં ખાતાં તથા રિવાજે તેને માટે રહેવા દીધાં. ॥ પૃ. ૧૦૮-ગાલાના રાજે દ્રલાલ મિત્ર નામે મેટા પંડિત જાતે વૈષ્ણુવ છે તેા પણ માને છે કે-જગન્નાથનાં સ્થાસન ખોદુધર્મના કોઇ વરઘેાડાંની પાછલ રહેલી નિશાણી છે. હિંદુ મતે પાતાના ઘણાક આધાર અને પણિક ક્રિયા હિંદના અનાય લાક પાસેથી પણ લીધાં છે-લાકડાંનાં ઠુઠાંની, અશુઘડ પથ્થરની, અને ઝાડની પૂજા તેમની તરફથી આવેલી છે. અંગાલના ગામડીયા લેાના પમ તે એમાં જ આવી રહ્યો છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy