SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેયન ઈ ચરમપરિવર્તવિંશિકા 0 હેતુથી કલિત અર્થાત્ યુક્ત એવા નિયત કાળ વડે જ સંસારપરિભ્રમણશક્તિનો વિગમ થાય છે.આ કથનમાં કાળને મુખ્ય કાર્યો અને કાળના વિશેષણરૂપે તથાભવ્યત્વાદિ ચાર હેતુઓને બતાવ્યા, તે તેઓનો ગૌણરૂપ સ્વીકાર છે.વ્યવહારનય ગૌણ-મુખ્યરૂપે સર્વ કારણોને સ્વીકારે છે અને તેથી જ ચરમાવર્તની પ્રાપ્તિમાં તલ્શક્તિવિગમન કારણ છે તેના પ્રતિ કાળને મુખ્ય કારણ વ્યવહારનય કહે છે અને તથાભવ્યત્યાદિને ગૌણ કારણ કહે છે. અહીં તથાભવ્યત્વથી શક્તિના વિગમનને અનુકૂળ એવું ભવ્યત્વ સમજવાનું છે અને “આદિથી તેવા પ્રકારનો પુરુષકાર, તેવા પ્રકારનું કર્મ અને તેવા પ્રકારની ભવિતવ્યતા ગ્રહણ કરવાની છે. અહીં નિશ્ચયનય અને વ્યવહારનયનું જે કથન કરેલ છે તે યોગબિંદુ- ગાથા૩૨૦ પ્રમાણે કરેલ છે, તેથી વિશેષ ત્યાંથી જોવું.II૪-૧રશા અવતરણિકા : ગાથા-૧૨માં બતાવ્યું કે સંસારપરિભ્રમણશક્તિનો વિગમ નિયત કાળથી થાય છે. તેને જ પુષ્ટ કરવા માટે યુક્તિ આપતાં કહે છે इय पाहन्नं नेयं इत्थं कालस्स तउ तओ चेव । तस्सत्तिविगमहेऊ सा वि जओ तस्सहाव त्ति ॥१३॥ इदं प्राधान्यं ज्ञेयमित्थं कालस्य तकस्ततः एव । तच्छक्तिविगमहेतुः सापि यतस्तत्स्वभाव इति ॥१३।। અન્વયાર્થ : ફર્થ એ રીતે-ગાથા-૧૨માં કહ્યું એ રીતે ત્નિ કાળનું રૂચ આ= બુદ્ધિમાં રહેલું પન્નપ્રાધાન્યનેયં જાણવું તમો વેવતે કારણથી જ તફતે કાળતત્તવિ મહેશ તત્સક્તિના=સંસારપરિભ્રમણશક્તિના વિગમનો હેતુ છે, ગમો જે કારણથી સાવિતે પણ તન્શક્તિ પણ તદવિ તેનો-કાળનો સ્વભાવ છે. 7િ=પાદપૂર્તિ માટે છે. કે “રૂ' શબ્દ શબ્દકોષ પ્રમાણે “રૂના અર્થમાં છે અને તે પ્રાધાન્યનું વિશેષણ છે. તેથી ‘'ની જેમ 'રૂ' હોવું જોઇએ પરંતુ પ્રાકૃતમાં “T' કારનો લોપ પણ થાય છે, તે પ્રમાણે “ફ”ના “' કારનો લોપ થયેલ છે. પરંતુ ‘’ શબ્દ ‘રૂતિ' અર્થમાં અહીં નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy