SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६५६ तदभिधायकत्वं शब्दानामिति व्यर्थस्तत्प्रतिक्षेपाभिनिवेशः ॥ (૨૨) માદન વ્યર્થ:, વીર્ઘ વત્નક્ષUાં પુરો થાય વ્યાવૃત્તિ-વ્યાવૃત્તિ તોस्तत्त्वाभिधानात् । न च तच्छब्दार्थः साक्षात्, अपि तु विकल्पपरिनिष्ठित आन्तरः, - વ્યાડ્યા .......... रिक्तविकल्पदोषोऽवसेयः । यदाह-अव्यतिरिक्तत्व इत्यादि । अव्यतिरिक्तत्वे 'तुच्छापोहस्य वस्तुनः अभ्युपगम्यमाने' इति प्रक्रमः । किमित्याह-वस्तुन एवापोहत्वात् कारणात् तदभिधायकत्वं-वस्त्वभिधायकत्वं शब्दानामिति-एवं व्यर्थः-निष्फलः तत्प्रतिक्षेपाभिनिवेशःशब्दानां वस्त्वभिधायकत्वप्रतिक्षेपाभिनिवेशः ।। आहेत्यादि । आह पर:-न व्यर्थो यथोदितोऽभिनिवेशः । कुत इत्याह-बाह्यं स्वलक्षणं पुरोधाय-अग्रतः कृत्वा व्यावृत्ति-व्यावृत्तिमतोस्तत्त्वाभिधानात्-एकत्वाभिधानाद् भवता । न च तच्छब्दार्थः-बाह्यं स्वलक्षणं साक्षात्-अव्यवधानेन, अपि तु विकल्पपरिनिष्ठित आन्तरः - અનેકાંતરશ્મિ - ઘટે... એમ એકે સંબંધ ન હોવામાં, અપોહનો બોધ થયે પ્રતિબંધવિધયા વસ્તુનો બોધ શી રીતે મનાય? અને તુચ્છ અપોહમાં એવું સામર્થ્ય પણ સિદ્ધ નથી, કે જેથી પોતાનો બોધ થયે વસ્તુનો બોધ કરાવે.. તેથી વસ્તુતિરિક્ત અપોહને અવસ્તુ માનવારૂપ બીજો પક્ષ પણ ઉચિત નથી... આમ, પુષ્કળ દોષો હોવાથી, અપોહને વસ્તુભિન્ન માનવો યોગ્ય નથી, એટલે પ્રથમવિકલ્પ તો અયુક્ત છે. (૨) જો અપોહને વસ્તુથી અભિન્ન કહેશો, તો વસ્તુ-અપોહ બંને એક થઈ જશે, અર્થાત્ અપોહ પણ વસ્તુરૂપ બનશે... અને તેથી તો “શબ્દ તે અપોતાનું સ્વલક્ષણરૂપ વસ્તુનું કથન કરે છે” – એમ શબ્દોની વસ્તુવાચકતા જ માનવી રહી... સાર ઃ તેથી “શબ્દ તે વસ્તુવાચક બને” – એ વાતનો પ્રતિક્ષેપ કરવાનો કદાગ્રહ વ્યર્થ છે... એટલે વસ્તુ શબ્દથી વાચ્ય બને જ અને તેથી તે વસ્તુ અભિલાપ્ય પણ બને જ... - આંતરધર્મીની શદવાચ્યતાનો નિરાસ - (૧૧) બૌદ્ધ: “શબ્દ તે વસ્તુવાચક બને” એ વાતનો પ્રતિક્ષેપ કરવાનો અમારો અભિનિવેશ વ્યર્થ નથી, કારણ કે ઉપર તમે બાહ્ય સ્વલક્ષણને આગળ કરીને કહ્યું હતું કે “અન્યાપોહ (=અન્યવ્યાવૃત્તિ) અને તે વ્યાવૃત્તિવાળો પદાર્થ બંને એક છે અને તેથી અન્યાપોહ વાચ્ય બનતાં, તદભિન્ન વ્યાવૃત્તિવાળો પદાર્થ પણ વાચ્ય બને જ' - તે વિશે અમારે એ કહેવું છે કે, શબ્દનો વિષય સાક્ષાતુ=અવ્યવધાનરૂપે=સીધો જ બાહ્ય સ્વલક્ષણ નથી. પ્રશ્ન તો કોણ છે? ૧. “પ્રતિવેધનવેશ:' રૂતિ -પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy