SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८०६ सास्नादिमदर्थप्रतिपत्तिरिति । आह च भाष्यकारः-"येनोच्चरितेन सास्ना-लालककुद-खुर-विषाणिनां सम्प्रत्ययो भवति स शब्दः, वर्णेभ्यस्तत्सम्प्रत्ययानुपपत्तेः"। (१५१) एकाकारो ह्ययं नानेकेभ्यो वर्णेभ्यो भवितुमर्हति, अनेकेभ्योऽनेकप्रत्यय » વ્યાહ્યા सह तादात्म्य॑मिष्यते ? अत्राह-किमत्रोच्यते-प्रसिद्ध एष यतः सकाशात् सास्नादिमदर्थप्रतिपत्तिः-गवादिप्रतिपत्तिरिति । आह च भाष्यकारः-पतञ्जलि:-येनोच्चरितेन सास्नालाङ्गल-ककुद-खुर-विषाणिनां-गवादीनां पदार्थानां सम्बन्धी सम्प्रत्ययो भवति-अविपरीतबोधो भवति स शब्दः । कुत एतदित्याह-वर्णेभ्य इत्यादि । वर्णेभ्यः-गकारौकारविसर्जनीयादिभ्यः तत्सम्प्रत्ययानुपपत्तेः-गौरित्यादिशब्दसम्प्रत्ययानुपपत्तेः । अनुपपत्तिमेवाह-एकाकारो ह्ययं-गौरित्यादिशब्दसम्प्रत्ययः । यदि नामैवं ततः किमित्याह-नानेकेभ्यो वर्णेभ्यः-गकारा અનેકાંતરશ્મિ ... શબ્દનું સ્વરૂપ શું? અર્થાત્ શબ્દને તમે કેવા સ્વરૂપે માનો છો ? (હવે અદ્વૈતવાદી શબ્દસ્વરૂપદર્શક પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજુ કરે છે, તેમાં અવાંતર પ્રશ્નોત્તરીઓ પણ થશે... ત્યારબાદ તે પૂર્વપક્ષીની એકેક વાતનું ઉમૂલન કરી, ગ્રંથકારશ્રી અદ્વૈતવાદનો નિરાસ કરશે. ફલતઃ વસ્તુની અભિલાખ-અનભિલાપ્યતા જ સાબિત થશે. તેમાં પહેલાં અદ્વૈતવાદીનો પૂર્વપક્ષ જોઈએ –) * શબ્દસ્વરૂપદર્શક અદ્વૈતવાદીનું મંતવ્ય - પૂર્વપક્ષઃ (અદ્વૈતવાદી :-) અરે ! શબ્દનું સ્વરૂપ તો પ્રસિદ્ધ જ છે, એમાં તો શું વળી કહેવાનું? જુઓ - જેના દ્વારા સાસ્નાદિવાળા પદાર્થનો બોધ થાય, તે જ વગેરેને “શબ્દ” કહેવાય - આ જ શબ્દનું સ્વરૂપ છે... આ વિશે ભાષ્યકાર પતંજલિએ કહ્યું છે કે – “જેનું ઉચ્ચારણ કરવાથી (૧) સાસ્ના=ગાયના ગળે લટકતી ગોદડી, (૨) લાંગૂલ પૂછડી, (૩) કકુદ-ખાંધ, (૪) ખુરા, (૫) શીંગડા.. વગેરેવાળા ગાયાદિ પદાર્થ સંબંધી સંપ્રત્યયઃઅવિપરીતબોધ થાય છે, તે “શબ્દ” છે... આ સંપ્રત્યય-બોધ વર્ષોથી થવો બિલકુલ સંગત નથી (કમ સંગત નથી તે આગળ બતાવાશે...) એટલે શબ્દથી જ તેવો સંપ્રત્યય શક્ય છે...” (મહાભાષ્ય પૃ. ૧૬) ટુંકમાં, આવા સંપ્રત્યયના કારણને “શબ્દ” કહેવાય... - વર્ણથી તાદશસંપ્રત્યયની અસંગતિ : (૧૫૧) “ગો' – એવા શબ્દોથી થતો “ગાય” – એવો બોધ એકાકારરૂપે ભાસે છે.... આવો એકાકારરૂપે ભાસતો બોધ (૧) નકાર, (૨) મૌકાર, (૩) વિસર્ગ. વગેરે અનેક વર્ષોથી માનવો ૨. “મુખ્યતે' તિ ટુ-પાવ: | ૨. “વારિર્તન સતા સાસ્ત્રી' રૂતિ સુપJ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy