SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અજ ७९७ अनेकान्तजयपताका (વાર્થ निर्लोठितम् । न च चाक्षुषार्थस्य स्पर्शनेन ग्रहः, इन्द्रियार्थप्रतिनियमानुपपत्तेः अन्धाद्यभावप्रसङ्गादिति । (१४२) तथा नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्यनेनार्थस्य बोधाद् भेद उक्तस्ततस्तदात्मकः शब्दः कथं बोधाभिन्नो भवेदित्यलमसद्वादनिरूपणाभरेण ॥ - વ્યારા .... अर्थमात्रस्य अवग्रहेण-बोधमात्रेण ग्रहणादिति निर्लोठितमेतत् । न चेत्यादि । न च चाक्षुषार्थस्य-रूपादेः स्पर्शनेन्द्रियेण ग्रहः । कुत इत्याह-इन्द्रियार्थप्रतिनियमानुपपत्तेः अन्यार्थस्यान्येन ग्रहणात् । एतदेवाह-अन्धाद्यभावप्रसङ्गादिति । इहैवोपपत्त्यन्तरमाह-तथा नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्यनेन वचसा अर्थस्य बोधाद् भेद उक्तः । यदि नामैवं ततः किमित्याहततस्तदात्मकः-अर्थात्मकः शब्दः कथं बोधाभिन्नो भवेत् ? नैव भवति, एकस्यैकतो भेदाभेदायोगादित्यलमसद्वादनिरूपणाभरेण ॥ - અનેકાંતરશ્મિ છે, એ વાત અમે ત્રીજા અધિકારમાં વિસ્તારથી બતાવી ગયા છીએ અને ‘ન થાય' - એ વાતનું અમે નિરાકરણ પણ કર્યું છે જ. (૩) ત્રીજું તમે જે કહ્યું હતું કે - “આલોક વિના પણ ચાક્ષુષ અર્થનું ગ્રહણ તો સ્પર્શથી પણ થાય છે” - તે વાત પણ સંગત નથી, કારણ કે તેવું માનવામાં પ્રતિનિયત અર્થ પ્રતિનિયત ઈન્દ્રિયથી જણાય એવો નિયમ જ નહીં રહે અને એટલે તો અંધાદિનો પણ અભાવ થઈ જશે ! ભાવાર્થ: જો ચાક્ષુષ એવા રૂપાદિનું સ્પર્શથી પણ ગ્રહણ થાય, અર્થાત્ અન્ય ઇન્દ્રિયના વિષયનું અન્ય ઇન્દ્રિયોથી પણ ગ્રહણ થાય, તો તો (૧) ચક્ષુથી રસનું, (૨) સ્પર્શેન્દ્રિયથી રૂપનું, (૩) રસનેન્દ્રિયથી શબ્દનું, (૪) શ્રવણેન્દ્રિયથી ગંધનું... એમ જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા જુદા-જુદા વિષયનું ગ્રહણ થવાથી “તે તે ઇન્દ્રિયોનો તે તે જ વિષય છે” – એમ ઇન્દ્રિયાર્થનું નિયમન નહીં રહે... વળી ચાક્ષુષ એવા રૂપનું જો સ્પર્શથી પણ ગ્રહણ થાય, તો ચક્ષુ વિનાના અંધને પણ, તે રૂપનું ગ્રહણ થવા લાગશે, અર્થાત્ તેને પણ ઘડાના રૂપનો ખ્યાલ આવવા લાગશે ! એ રીતે નિર્મળ નેત્રવાળા વ્યક્તિની જેમ જ અંધને પણ રૂપાદિ જણાશે, તો તો તે અંધ જ નહીં રહે... - બોધમાં શબ્દાનુવેધનો નિરાસ (૧૪૨) તમે જે કહ્યું હતું કે - “નીલાદિની જેમ જ્ઞાનમાં શબ્દપ્રતિભાસ થાય છે” – એ વચન દ્વારા, ફલતઃ તો બોધથી અર્થનો ભેદ જ કથિત થાય છે... તો પછી આવા બોધભિન્ન અર્થાત્મક શબ્દો, બોધથી અભિન્ન શી રીતે બને? (આશય એ કે, અર્થ તો બોધથી ભિન્ન છે... હવે શબ્દ જો જ વિવરVE " 26. एकस्यैकतो भेदाभेदायोगादिति । एकस्य शब्दस्य एकतो बोधात् सकाशात् भेदाभेदयोर ૨. “નૈવં ભવત્યે ' રૂતિ -પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy