SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ अनेकान्तजयपताका (દ્વિતીય पत्तिः, क्वचिददर्शनात्, अन्तरुपल्पवसमुद्भवाया अपि तद्रष्टस्तदध्यारोपेण प्रवृत्तेः । न चाजन्मानुपलब्धपीतभावकामलिशङ्खपीतप्रतिपत्त्या व्यभिचारः, तद्भावजन्मान्तरोप - વ્યારહ્યા सम्भवात् । किं हि अनाकार उपदिशति ? ॥ दोषान्तरमाह-न चेत्यादिना । न च असत्यपृष्ठा-असत्यपूर्वा भ्रान्तिप्रतिपत्तिः । कुत इत्याह-क्वचिददर्शनात् असत्यपृष्ठाया भ्रान्तेः । अन्तरुपप्लवसमुद्भवाया अपि चिन्मात्रोपलब्धादिरूपायाः तद्दष्टः-सत्यमात्राद्रष्टुः तदध्यारोपेण-सत्यमात्राध्यारोपेण केशाद्यपेक्षया प्रवृत्तेः कारणात् । न चेत्यादि । न च आजन्मानुपलब्धपीतभावश्चासौ कामली च 'नालिकेर'द्वीपवासिप्रख्यस्तस्य शङ्खपीतप्रतिपत्तिः तया व्यभिचारः । न च कुत इत्याह-तद्भावश्च અનેકાંતરશ્મિ ... દેખાતું નથી, તેથી સિદ્ધ થાય છે કે, ત્રણે કાળમાં વિદ્યમાનરૂપે પ્રતીત થતું માટીરૂપ તત્ત્વ જ સત્ છે.” - આમ, ભેદભાવને સૂચવનાર ઉપદેશથી જ જણાય છે કે, યોગીને માત્ર અભેદનું જ જ્ઞાન છે, ભેદનું નહીં... જો ખરેખર ભેદનું પણ જ્ઞાન હોત, તો ભેદભાવનો ઉપદેશ જ કેમ આપત? ઉત્તરપક્ષ આકારશૂન્ય યોગી ઉપદેશ ન આપી શકે. જો યોગીનો ઉપદેશ માનો તો યોગીનો આકાર માનવો પડે અને એટલે જો યોગીનો આકાર હોય, તો ઘટનો આકાર હોવામાં પણ શું વાંધો છે ? (ધટેન વિંજ અપરદ્ધિમ્ ? યેન તારીસંભવ:) - બ્રાતિ પણ સત્યમૂલક જ હોય ને (૧૭૩) “તુગતુ ટુર્નઃ ન્યાયથી ભેદજ્ઞાનને કદાચ ભ્રાન્ત માની પણ લો, તો પણ ભેદનાં અસ્તિત્વનું નિરાકરણ તો ન જ થઈ શકે, કારણ કે તેવું ભ્રાંતજ્ઞાન પણ ત્યારે જ થઈ શકે, કે જયારે તેવી વસ્તુનું પૂર્વે દર્શન થયું હોય, બાકી અસત્યમૂલક ભ્રાંતિ તો કદી દેખાતી જ નથી. પ્રશ્નઃ બારીની બહાર ખુલ્લા આકાશમાં નજર નાખવા પર, સફેદ વાળ કે ગુચ્છા જેવું કંઈક અસત્ પ્રતીત થાય છે, જેને “કેશોદુક' કહેવાય છે. અહીં એકના બદલે બીજી વસ્તુ પ્રતીત થાય છે, એવું નથી... પણ આંતરિક ઉપપ્લવના કારણે તેવી અસવિષયક ભ્રાંતિ થાય છે, તો આવી ભ્રાંતિ તો અસત્યમૂલક હોઈ જ શકે ને? ઉત્તર : ના, કારણ કે ત્યાં પણ કેશાદિનો સત્યતા અધ્યારોપ કરીને જ, કેશનો પ્રતિભાસ પ્રવર્તે છે અને તેવો સત્યતયા અધ્યારોપ ત્યારે જ થઈ શકે, કે જ્યારે વાસ્તવિકરૂપે પૂર્વે દેશનું દર્શન થયું હોય... ફલતઃ તેવો પ્રતિભાસ પણ સત્યમૂલક જ હોય. પ્રશ્નઃ આ જન્મમાં જેણે કદી પીળો રંગ જોયો જ નથી, તેવા કમળાના દર્દી નાળિયેર દ્વીપવાસી વ્યક્તિને પણ, શંખના પીળા રંગનું બ્રાંતજ્ઞાન તો થાય જ છે ને ? આ ભ્રાંતિ પણ સત્યમૂલક શી રીતે માની શકાય? કારણ કે આ વ્યક્તિએ પહેલા તો પીળો રંગ કદી જોયો જ નથી. ૨. ‘પ વિન્માત્રો' રૂતિ સુપd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy